જયારે તમે દાઝી જાવ ત્યારે હોસ્પિટલ પહોચ્યા પહેલા કરો આ તરત કામ જરૂર રાહત મળશે

0

દાજવાનુ વર્ગીકરણ.દાજવાનો પહેલો દરજ્જો.
આ ફક્ત ચામડીના ઉપરના સ્તર વિષે સબંધિત છે અને આ ફક્ત પોતે લાલ થવાનો પુરાવો છે. સૌથી વધુ ચામડીનુ દાજવુ પહેલા દરજ્જાનુ છે.

દાજવાનો બીજો દરજ્જો. આ દાજવાનુ ફક્ત ચામડીના ઉપરના સ્તરનુ નહી પણ ચામડીના ઉંડા સ્તર સુધી છે. તે ફોલ્લા દ્વારા અને serumનુ ખાલી થવાની વિશેષતા છે. ગંભીર ચામડીનુ દાજવુ કદાચ આ શ્રેણીમાં પડે છે.

  1. દાજવાનો ત્રીજો દરજ્જો.
    આવા દાજવામાં ચામડીના બધા સ્તરોનો સમાવેશ છે અને સાધરણપણે સંપૂર્ણ ચામડીનો વિનાશ છે.
  2. દાજવાનો ચોથો દરજ્જો
    આ દાજવાથી તે ફક્ત બધાય ચામડીના સ્તરોને નથી બાળતા પણ તેની સાથે ચામડીનો નીચેનો ભાગો જેવા કે ચામડીની નીચેના પેશીજાલ, સ્નાયુઓ, સ્નાયુબંધ, લોહીની વાહિનીઓ, હાડકા વગેરેનો સમાવેશ છે.

દાજવાના કારણો: ત્યાં ઘણા બધા બીજા દાજવાના પ્રકારો છે, જેવા કે રાસાયણ, ક્ષાર, તીવ્ર થંડી અથવા મજબુત તેજાબને લીધે થાય છે. એમાંથી કેટલાક દાજવુ વિજળી અથવા કિરણોત્સર્ગ જેવા કે X Ray અને કિરણોત્સર્ગી વિશિષ્ટ પ્રકારના પદાર્થને કારણે થાય છે. દાજવા ઉપર બરોબર પ્રાથમિક ઉપચારની ચિકિત્સા

દાજવાનો પહેલા દરજ્જો: આ ગમે તેવા સાદા મલમ લગાડવાથી સારૂ થઈ શકે છે જે દરદને દુર કરે છે અને ચામડીને કોરી થતા અને ફાટી જતા રોકે છે. સૌથી વધારે પહેલા દરજ્જાના દાજવાનો પોતે ઉપચાર કરી શકે છે અને ચિકિસ્તક્ની સલાહની જરૂર પડતી નથી હોતી સિવાય કે તે દરદીના સામાન્ય સ્વાસ્થયને પણ અસર કરે.

દાજવાનો બીજો દરજ્જો: આનો ઉપચાર ફક્ત ચિકિત્સકોએ જ કરવો જોઇએ. પ્રાથમિક ઉપચારની માત્રામાં સમાવેશ થશે : દાજેલા ભાગને લગભગ ૧૦ મિનિટ સુધી ચાલતા થંડા પાણીમાં ડુબાડીને રાખો. આ વિસ્તારને જંતુરહિત કપડા સાથે ઢાકો. એ જોવુ કે દરદી ઘણુ બધુ પ્રવાહી લેતો રહે. દાજેલા વિસ્તારને ઘણુ બધુ પાણી અને સોમ્ય સાબુથી સાફ કરો.

દાજવાનો ત્રીજો દરજ્જો: આનો ઉપચાર કોઇવાર જાતે નહી કરવો. એક પ્રાંરભિક ઉપાયના રૂપમાં ગંદગી ધીમેથી પાણીથી ધોવી જોઇએ અને એક સાફ કપડુ લગાડવુ જોઇએ. મોટા પ્રમાણમાં મોઢેથી પ્રવાહી આપવુ જોઇએ અને જો દરદી આઘાતમાં હોય તો તરત જ તેને એક ખાટલામાં સુવડાવીને ઇસ્પિતાલમાં લઈ

9 જવો જોઇએ. દાજેલા ભાગ ઉપર મલમ નહી લગાડવો.

દાજવાનો ચોથો દરજ્જો: આની સારવાર તેવી જ રીતે કરવી જેવી ત્રીજા દરજજાની કરાય છે.

શું બીજા દરજ્જાના દાજેલા છાલ્લાઓ દરદી પોતે ઉઘાડી શકે છે ?: ના, આ છાલ્લાઓનો એક ચિકિત્સકે ઉપચાર કરવો જોઇએ. કેટલાક ચિકિત્સકો તેને ખોલે છે જ્યારે બીજા તેની મેળાએ કોરા થવા છુટ આપે છે.

દાજવા ઉપર મલમ લગાડવો: આ કદાચ સૌથી સારૂ છે કે કોઇ પણ મલમ નહી લગાડવો પણ ફક્ત સૌમ્ય પ્રાથમિક દરજજાનુ દાજવુ. દાજવાને મટાડવા ત્યા ઘણા બધા રસ્તાઓ છે અને ઘણા ચિકિત્સકો મલમ લગાડવા ઉપર વિશ્વાસ નથી કરતા. વધુમાં, મલમ જે દરદી પોતાના માટે લેવાનુ કહે છે તે કદાચ ન હોય જે ડોકટરે તમને વાપરવાનુ કહ્યુ હોય. એટલે તે કાઢવુ મુશ્કેલ થાય છે ઉચિત દવા આપવા માટે

શું રાસાયણિક દાજવા માટે કોઇ વિશેષ સારવારની જરૂર છે ?: હા, ગમે તે રાસાયણિક દાજેલો વિસ્તાર ઘણા પાણીથી ધોઈ નાખવો કે જેથી અસર કરનાર જેણે આ જલનને બનાવ્યુ છે તેનુ જોર ઓછુ થઈ જાય

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here