દાદીમાંના નુસખા સવારમાં પાણી પીવાના ફાયદા અચૂક વાંચો

0

નવી અને જૂની જીવલેણ બીમારીનો એક બહુ જ સરળ અને સાદો ઉપચાર ‘પાણી-પ્રયોગ’ નામનો એક લેખ ‘જાપાનીસ સિકનેસ એસોસિયેશન’ તરફથી પ્રગટ થયો હતો.
આ ચમત્કારિક ‘પાણી-પ્રયોગ’ ના પરિણામોનું વૈજ્ઞાનિક પરીક્ષણ કરવામાં આવ્યું હતું,જેનાથી નીચેના રોગો મટયાનું જણાયું છે:

  • માથાનો દુખાવો, 
  • બ્લડપ્રેશર, 
  • સંધિવા, 
  • લકવો, 
  • બેહોશી,
  • બ્લડ કોલેસ્ટ્રોલ, 
  • કફ, ખાંસી, 
  • દમ, 
  • ટીબી, 
  • લીવરને લગતા રોગો, 
  • પેશાબની બીમાંરીઓં, 
  • એસીડીટી, 
  • ગેસ ટ્રબલ, 
  • મરડો, 
  • કબજિયાત, 
  • હરસ, 
  • ડાયાબીટીસ, 
  • આંખની બીમાંરીઓં, 
  • સ્ત્રીઓનુ અનિયમિત માસિક, 
  • પ્રદર, 
  • ગર્ભાશયનું કેન્સર, 
  • નાક અને ગળાના રોગો .

પાણી પીવાની રીત : 

  • વહેલી સવારે ઊઠીને મોઢું ધોયા વગર કે બ્રશ –દાતણ કર્યા વગર ૧૨૫૦ ગ્રામ પાણી (૪ મોટા ગ્લાસ) એકસાથે પી જવું.
  • તે પછી ૪૫ મિનીટ સુધી કઈ ખાવુંપીવું નહિ.
  • પાણી પીધા પછી બ્રશ-દાતણ-કોગળા કરી શકાય.
  • આ પ્રયોગ ચાલુ કર્યા પછી સવારે નાસ્તા પછી અને બપોરે અને રાત્રે જમ્યા પછી બે કલાક પછી પાણી પીવું અને રાત્રે સુવાના અડધા કલાક પહેલા કઈ ખાવું  નહિ..
  • બીમાર તથા નાજુક પ્રકૃતિના માણસો એકસાથે ચાર ગ્લાસ પાણી પી ન સકે તો એક અથવા બે ગ્લાસથી શરૂઆત કરી,ધીમે ધીમે વધારી ચાર ગ્લાસ સુધી પહોંચવું .
  • બીમાર માણસોએ સાજા થવા અને તંદુરસ્ત માણસોએ બીમાર ન પડવા માટે આ પ્રયોગ કરવો .

પ્રયોગો અને પરીક્ષણને આધારે નીચે જણાવેલ બીમારી સામે જણાવેલ મુદતમાં મટી શકે છે.

  • હાઈ બ્લડપ્રેશર:     ૧ માસમાં 
  • ગેસની તકલીફો:     ૨ દિવસમાં 
  • ડાયાબીટીસ:      ૧ અઠવાડિયામાં 
  • કબજિયાત:      ૨ દિવસમાં 
  • કેન્સર:       ૧ માસમાં 
  • ટી.બી.:      ૩ માસમાં

નોંધ:ચાર ગ્લાસ પાણી પીવાથી કોઈ આડ અસર થતી નથી. શરૂઆતમાં ત્રણેક દિવસ પેશાબ કરવા વધારે વખત જવું પડે છે.ત્યારબાદ રેગ્યુલર થઇ જાય છે .             

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here