300 રોગોનો વિનાશક છે આ સરગવો કોઈ એવો રોગ નથી જે આનાથી ઠીક ન થાય

0

સરગવો છે 300 રોગોનો વિનાશક, કોઈ એવો રોગ નથી જે સરગવાથી ઠીક ન થઈ શકે.

સરગવા ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સ રગવા ના ઝાડ માં તેના મૂળ થી માંડી તેના ફૂલ અને ફળ સુધી દરેક વસ્તુઓ પૌષ્ટિક હોય છે, અને તે આયુર્વેદ શાસ્ત્ર ની અંદર ઔષધિઓ બનાવવા માટે ઉપયોગ કરી શકાય છે. સરગવા ના મૂળ દ્વારા તમે દમ, પથરી અને કમળા જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. સરગવાની છાલનો ઉપયોગ કરીને તમે વાની સમસ્યા અને યકૃતના ના રોગો નથી છુટકારો મેળવી શકો છો. તેના ફળનો ઉપયોગ કરી અને તમે પેટના લગતા દરેક રોગોમાંથી છુટકારો મેળવી શકો છો. તેના ફળ દ્વારા તમે નેત્ર રોગ અને વા તથા પીત જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

સાંધાના દુઃખાવા અને સાઈટીકામાં સરગવાની છાલને સાથે મધ ભેળવીને પીવામાં આવે તો તેના કારણે તમારા શરીરની અંદર વાત અને કફની સમસ્યા દૂર થઈ જાય છે. જેથી કરીને તમને સાંધાના દુખાવા અને સાયટિકા જેવી સમસ્યામાંથી કાયમી છુટકારો મળે છે. વાની સમસ્યામાં સરગવો વા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવાનાં મૂળને બેથી ચાર ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવીને ખાવામાં આવે તો વાળની સમસ્યામાં રામબાણ ઇલાજ સાબિત થાય છે.

શરીરની અંદર રહેલા સોજા અને માઈગ્રેનની સમસ્યા સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલી વાત ની પ્રકૃતિ શાંત પામે છે. જેથી કરીને શરીરની અંદર કોઈપણ જગ્યાએ સોજો આવ્યો હોય અથવા તો સાંધાના દુખાવા હોય કે માઈગ્રેનની સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળે છે. સોજાની સમસ્યાને દૂર કરવા માટે સરગવાની છાલ, અમલતાસ ના મૂળ, કરંજ અને આકડા તથા હળદર પાંચ-પાંચ ગ્રામ જેટલી સમાન માત્રા ની અંદર લઈ શરીર ઉપર લગાવવા ના કારણે સોજા માંથી રાહત મળે છે.

પેટની સમસ્યામાંસરગવાના પાન નું સિંધવ નમક સાથે સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત સરગવાના પાનના એક ચમચી રસ ની અંદર એક ચમચી જેટલું મધ અને નારિયળ પાણી ભેળવી પીવામાં આવે તો તેના કારણે પેટના બધા જ પ્રકારના વિકારો દૂર થાય છે.

શુક્રાણુની સંખ્યા વધારવા સરગવાની સિંગ નું સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે. રાત્રે જો સરગવાની શીંગોનું દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે મહિલાઓ માટે માસિક ધર્મની દરેક પ્રકારની સમસ્યાઓ નો રામબાણ ઇલાજ સાબિત થાય છે.

મોટાપો ઘટાડવામાં સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે. હાઈ-બ્લડ પ્રેશરમાં જો સવાર-સાંજ 15 ગ્રામ જેટલા સરગવાના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ રાહત મળે છે.

લોહીની ઉણપ દૂર કરવા સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે, અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે. રોગ પ્રતિકારક શક્તિ વધારવા સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો તમારા શરીરની ઇમ્યુનિટી વધારે છે. જેથી કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને તમે વારંવાર બીમાર પડતા અટકો છો.

કેન્સરથી બચવામાં સરગવાના મુળની અંદર કોઈપણ જગ્યાએ કેન્સરની ગાંઠ થઈ હોય તો તેને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ માટે જો સરગવાનાં મૂળને અજમા હીંગ અને સૂંઠની સાથે ભેળવીને તેનો ઉકાળો બનાવીને પીવામાં આવે તો તે કેન્સરની સમસ્યાને દૂર કરવામાં ખૂબ ઉપયોગી સાબિત થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here