ભાસ્કર ખાસ • ભારતના 80 % લોકો વિટામીન B12ની ઉણપથી પીડાય છે અને તેનો વિકલ્પ છેકેરીની ગોટલી કેરીની ગોટલી ખાશો તો વિટામીન B12ના ઈંજેક્શન લેવા નહીં પડે મકર | આણંદ 2013માં એડિયન પેટન્ટ એવોર્ડથી ન્માનિત , 130થી વધુ પેટન્ટ ધરાવતો ભારતીય એડિસન તરીકે જાણીતા વર્ષીય મૂળ ભારતીય અમેરિકન શોધક ગોરધનભાઈ પટેલ હાલમાં સ્થિત ચારૂસેટ યુનિવર્સિટીની લાકાતે છે ત્યારે તેમણે રિસર્ચ સ્કોલર વદ્યાર્થીઓ સાથે વિવિપ વિષયોમાં નાદાન – પ્રદાન કરી તેમના વિચારો કર્યા હતા તેમણે ભારતીય લોકો વિટામીન બી12ની ઉણપ છે તેનો લેખ કરતાં જણાવ્યું હતું
આ પણ વાંચો :
નપુંસકતા, જૂનો ઘા હોય કે ધાધર,ખસ,ખરજવું હોય તો એને ચપટીમાં મટાડે છે
ગુજરાતી મોહનથાળ, મેસુબ બનાવવાની રીત અચૂક વાંચજો
છાતીમા ભરાયેલા કફને દુર કરવા અપનાવો આ ઉપાય
પેટના દુ:ખાવાથી લઈને કેન્સર સુધી આંબીલાના કંચુકા ખાવાના ઘરેલું ઉપાયો
કે વિટામીન મેળવવાનો એકમાત્ર વિકલ્પ કેરીની ગોટલી છે . 100 ગ્રામ ગોટલીનો પાઉડર કોઈપણ વ્યક્તિ લે તો તેને આખું વર્ષ વિટામીન બી12 લેવાની પડતી નથી . તો પટેલે વધુમાં ઉમેર્યું હતું ગોટલીમાં વીટામીન – મીનરલ્સ હોય છે જે શરીર માટે જરૂરી અને વિવિષ રોગો સામે રક્ષણ કરે એક ગોટલીમાં 2થી 4 મીલીગ્રામ વિટામીન B12 હોય છે . હાલમાં કેરીની ગોટલી પરના સંશોધનની પેટન્ટ કરાવી છે અને સમગ્ર પ્રોજેક્ટને રાષ્ટ્રીય વિકસાવવા યોગગુરૂ બાબા રામદેવ તથા આણદ એગ્રીકલ્ચર યુનિ . વાતચીત ચાલી રહી .
વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો તો લસણ અને ડુંગળીનો કરો આ ઉપાય
આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની ખેતસીભાઈએ સમજાવી આસાન રીત
ડૉ . ગોરધનભાઈ પટેલે સંબોધનમાં જણાવ્યું ઈનોવેશન માટે તમારે ચીલાચાલુ બાબતોમાંથી બહાર આવીને અલગ વિચારવું જો ડૉક્ટર પાસે 38 પેટન્ટપેન્ડિંગ છે ગોરધનભાઈ પટેલે જે . પી . લેબોરેટરીની અમેરિકામાં સ્થાપન કરી હતી . તેમની પાસે પેટન્ટ તેમજ ૩૩ પેન્ડિંગ પેટન્ટ તેમણે પોતાના અગાઉના રોજદાતા એલાઈડ સિનલ માટે પેટન્ટ મેળવી હતી . વિવિધ પેરામીટર માટે રંગ બદલતા સ્ટિકર વિકસાવવા માટે તેમનું નામ મોખરે છે . તે દર્શાવે છે કે પ્રેસ્પિટલ સાધનો જીવાણુમુક્ત છે કે નહીં ? પેકેટ ફૂડ ખાવા લાયક કેમ ? સિરિજૂ નેનો ટેકનોલોજી ઉપયોગમાં લેવા માટે છે નહીં ? તેની માહિતી આપે છે .
જમરૂખના પાન ખાવાથી થતા ફાયદા, ધણા વર્ષોની ડાયાબિટિસની દવા બંધ કરી દેશો
રંગ બદલતી સ્ટ્રીપના ઉપપોગ રેડીએશનનું પ્રમાણ નક્કી કરવા સરળ પરતું અસરકારક SURAT ટેક્નોલોજીની શોધ બદલ કોસ્ટ એન્ડ સુલીવાન એવોર્ડ ઈનોવેશન ટેકનોલોજી મેળવ્યો હતો . આતે ક્વાદ સામેન લતમાં ડીવાઈસ જા ઝીપ વિકસાવાઈ હતી
આ નાની નાની ટીપ્સ તમારી રસોઈને બનાવી દેશે સરળ અને તમારા રસોડાને ચમકાવી દેશે
બાળકને ખવડાવો આ ઔષધિ આંખના નંબર કયારેય આવશે નહીં
કેરીની ગોટલીને યોગ્ય પ્રમાણમાં ખાવાથી હાઈ બ્લડપ્રેશરની બીમારીમાં રાહત થાય છે અને આ સાથે જ હૃદયને લગતી બિમારીઓને પણ મટાડી શકાય છે.સ્થૂળતાથી તમામ લોકો પરેશાન હોય છે, સ્થૂળતા ઘટાડવા માટે પણ કેરીની ગોટલીનો ઉપયોગ કરવો ફાયદાકારક સાબિત થાય છે.
ગંઠોડાના ઔષધીય ગુણો અને ઉપયોગો વિશે જાણો પેટના અનેક રોગોને બહાર કાઢશે