શરીરની રોગપ્રતિકાર ક્ષમતા વધારવા, ઓક્સિજન વધારવા, તણાવ દૂર કરવા, ગભરામણથી છુટકારો મેળવવા માટે કરો આ આસન

ઈમ્યુનિટી સુધરે છે , દુખાવો ઘટે છે શરીરમાંથી ઝેરી તત્ત્વો ઘટેછે ધીમો , ઊંડો , લાંબો શ્વાસ લેવાથી શરીરને ડિટોક્સિફાય અને શાંત ભાવને પાછો લાવવામાં મદદ મળે છે . સારી ઊંઘમાં ફાયદો થાય છે . જો અનિદ્રાની ફરિયાદ હોય તો ઊંધતા પહેલા ઊંડા શ્વાસ લો . કાર્બન ડાયોક્સાઈડ કુદરતી ઝેરી કચરો છે , જે શ્વાસ … Read more

ઘર અને રસોઇ માટેની અગત્યની ટીપ્સ

ઘર અને રસોઇ માટેની ટીપ્સ -જે . 1) તમને વધુ પસીનાની સમસયા . સતાવતી હોય , તો -ચા – કોફીના બદલે પાણીમાં ગુલાબનાં પાંદડાં ઉકાળી ઠંડા કરી . તેને પીવાનું શરૂ કરો . 2) ડાઈનિંગ ટેબલ પર માખીઓ આવતી અટકાવવા ભીના કપડા પર મીઠું છાંટી તેનાથી ડાઇનિંગ ટેબલ સાફ કરો .3) • લાઈડિંગ ડોર , … Read more

લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવાની રેસીપી નોંધી લો

લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવા જરૂરી સામગ્રી : ( ૫૦૦ ગ્રામ લીંબુ , ૫૦૦ ગ્રામ ખાંડ , ૧-૨ ચમચી સંચળ , એક નાનકડી ચમચી મોટી ઈલાયચીનો પાઉડર , ૬ થી ૮ કાળા મરીનો પાઉડર , અડધી ચમચી લાલ મરચું , ૪ થી ૫ ચમચી મીઠું . લીંબુનું ખાટું – મીઠું અથાણું બનાવવા રીતઃ બધાં … Read more

ઉનાળામાં ટેટીના ખાવાના ભરપુર ફાયદા

સિઝનેબલ ટેટીના ફાયદા ટેટીને સિઝનેબલ ફળ તરીકે ઓળખવામાં આવે છે . તેનું વૈજ્ઞાનિક નામ કુકુમિસ છે . ગરમીમાં ટેટીનું સેવન કરવું સ્વાથ્ય માટે ઘણું ફાયદાકારકમાનવામાં આવે છે , કારણ કે તેમાં પૌષ્ટિક તત્ત્વોની સાથે સાથે પાણીનો સ્ત્રોત પણ સારા પ્રમાણમાં હોય છે આથી ઉનાળામાં તેતી ખાવાથી પાણીની કમી નથી થતી . ગરમીમાં તે શરીરને ડિહાઈડ્રેટ … Read more

ઉપયોગમાં આવે તેવી 15+ ટીપ્સ…દરેક ગૃહિણી સાથે શેર કરજો

રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં…….ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે…….મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે…… પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી … Read more

તમારા ઘરમાં કોઇ તમાકુ ખાય છે તો આ જરૂર વાંચો અને શેર કરો

તમાકુ ખાવાની આદત છોડવા માંગો છો ? તો અજમાવો આ ઘરેલું નુસખા રસોડામાં રહેતા અજમો , લિંબુ , સંચળ , હરડે સહિતની સામગ્રીઓથી છૂટી શકે છે તમાકુની આદત તમાકુ સ્વાથ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઇ શકે છે . આ દરેક લોકો જાણે છે તેને ખાવાથી માત્ર કેન્સર પરંતુ અન્ય કેટલીક ગંભીર બીમારીઓ પણ શરીરના ) … Read more

શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલું કરો

શરીરમાં પૂરતો ઓકિસજન જળવાઇ રહે તે માટે આટલી બાબતોનું ધ્યાન રાખવું જરૂર, ઝડપી નહી ધીમે ધીમે ઉંડા શ્વાસ લેવાની આદત પાડવી જરરી , બ્રિધિંગ એકસરસાઇઝ ઓકિસજન લેવલ સુધારી તણાવ દૂર કરે દેશમાં હોસ્પીટલમાં અનેક લોકો ઓકિસજન સિલેન્ડરની તંગીથી દર્દીઓ મરી રહયા હોવાના બનાવો બને છે . હોસ્પીટલમાં દર્દીઓ અને તેના સગા સંબંધીઓ ઑકિસજનની તંગીને લઇને … Read more

કોલેસ્ટ્રોલ ઘટાડવા અને ફેફસા ને મજબુત રાખવા 5 વસ્તુઓનું સેવન ન કરો

ફેફસા ને મજબુત રાખવા હોય તો આ 5 વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ , જાણો વધુમાં વિગતવાર વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી તમારું યકૃત અને ફેફસાં બગડે છે . આલ્કોહોલમાં સલ્ફાઇટ હોય છે તો તે અસ્થમા નું કારણ પણ બની શકે છે અને ફેફસા ને નુકસાન કરે છે . જો તમે ફેફસાના રોગથી પીડાતા હો … Read more

સરગવાની રામબાણ દવાઓ વિશે જાણો

સરગવાની રામબાણ દવાઓ સરગવાની શીંગનું શાક દીપન – પાચન કરનાર તથા વાત વ્યાધિમાં પથ્ય ગણાય છે .વધેલી બરોળ , સોજા તથા કાળજાનાં રોગોમાં લાભકારક છે .• સરગવાનાં બીજ ચક્ષુષ્ય તથા વિષનાશક છે .તે ત્રિકોણાકારમાં સફેદ રંગમાં જોવા મળે છે તેમજ તે શ્વેત મરીનાં નામથી ઓળખાય છે .તે તિષ્ણ અને ગરમ હોવાથી વિર્યને વધારનાર નથી પણ … Read more

સવાર સાંજ પીવો આ ઉકાળો શરદી, ઉધરસ, તાવ, કફ અને અશક્તિ માટે અસરકારક

અરડૂસી ઉકાળો : અરડૂસીનાં પાન સવારે ચૂંટી લાવી , પાણીમાં બે વાર ધોઇ છૂંદી નાખવા અથવા નાના સમારી લેવાં , તપેલીમાં ૨ પ ૦ ગ્રામ બુંદી નાખેલો લીલા પાન લો . તેમાં ૧ લીટર પાણી ઉમેરી તેને ધીમા તાપે ઉકાળવું . તપેલી પર ઢાંકણું અર્ધ ખૂલ્લું રહે તેમ મૂકવું . પાણી બળીને ૧/૨ થઇ જાય … Read more