ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ

નવા વાસણમાં બ્રાન્ડનું સ્ટીકર દુર કરવા? નવા વાસણમાં બ્રાન્ડનું લેબલ લાગેલું હોય છે જેને કાઢવું થોડું મુશ્કેલ હોય છે . તેના માટે તમે વાસણને ઊંધી તરફથી ગેસપર સહેજ ગરમ કરી લો જેથી લેબલ પોતાની જગ્યા છોડી દે અને પછી યાકૂનો હળવા હાથે ઉપયોગકરીલેબલ કાઢી લો . તમે બ્હાર ગામ ગયા છો અને દૂધ સાથે છે તો દૂધ બગડે નહિ … Read more

ડાયાબિટીસ, બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ ગભરાશો નહીં આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

ડાયાબિટીસ, બ્લડ શુગર કરો કંટ્રોલમાં થશે જોરદાર લાભ, કોલેસ્ટ્રોલ ગભરાશો નહીં આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપચાર કોલેસ્ટરોલ : ( ૧ ) એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઈને ઉપર પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટરોલ ઘટે છે . એનાથી લોહીનું વહન કરનારી નસો પણ સાફ રહે છે . કોથમીર દરેક સલાડ , શાક , દાળ … Read more

લાઈફમાં હેલ્થી રહેવા માટે અમૂલ્ય જાણકારી જરૂર શેર કરજો

લાઈફમાં હેલ્થી રહેવા માટેના નિયમ • રોજ સફરજન – ડોક્ટર થી દુર રહેશો …….રોજની 4 બદામ – કેન્સર નહિ થાય…….. રોજ 1 લીંબુ – વજન નહિ વધે …….રોજ ગ્લાસ દૂધ – હાડકાની સમસ્યા દૂર થશે …….રોજ 12 ગ્લાસ પાણી – સ્કિનની સમસ્યા દૂર થશે ……..રોજની 4 ખજુર – નબળાઈ દૂર કરે……… રોજ 2 વખત પ્રાથના … Read more

મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત

નાના બાળકો સહિત મોટા લોકો ને પણ મેગી ખુબ ભાવે છે અને અેક મેગી મસાલાની વાત આવે એટલે બઘા અાંગડા ચાટતા રહી જાય દરેક લોકોને મેગી મસાલો ખૂબ ભાવે આજે આપણે મેગી મસાલો બનાવવાની પરફેક્ટ રીત શીખીશુ……… ઘરેજ બનાવો મેગી મસાલા હંમેશા બાળકોને મેગી ખાવાની જિદ કરે છે . પણ ક્યારે ક્યારે મેગી ઘર પર … Read more

બજાર જેવુ શાહી પનીર અને હોટ ગાર્લિક પનીર

બજાર જેવી શાહી પનીર બનાવવાની પરફેક્ટ રેસીપી નોંધી લો એકવાર જરૂર ટ્રાય કરજો   શાહી પનીર બનાવવા માટે જરૂરી સામગ્રી – પાંચસો ગ્રામ પનીર – પાંચ નંગ ટામેટાં – બે નંગ લીલા મરચાં – એક ટુકડો આદુ – બે ચમચી ઘી અથવા તેલ -એક નાની ચમચી જીરું – સવા ચમચી હળદર પાવડર – એક ચમચી ધાણાં પાવડર – સવા ચમચી લાલ મરચું પાવડર – … Read more

આસન કરતી વખતે આ સુચનાઓ ખાસ ધ્યાન આપજો તો જ આસન કર્યુ લેખે લાગશે

આવશ્યક સૂચનો ( ૧ ) આસનો બિલકુલ ખાલી પેટે કરવાં અથવા ભોજન બાદ છ ક્લાકે . દૂધ પીધા બાદ બે કલાકે કરી શકાય . આસન કર્યા બાદ અડધા કલાકે કંઈક ખાવું – પીવું જોઈએ . ( ૨ ) શૌચ – સ્નાનાદિથી પરવારીને આસનો થાય તો વધારે સારું . ( ૩ ) માં દ્વારા શ્વાસ ન … Read more

ઉપયોગમાં આવે તેવી રસોઈ અને ઘરગથ્થુ 27+ ટીપ્સ

1) લોખંડના વાસણો સાફ કરવા ડિટર્જન્ટને બદલે મીઠાથી ઘસવા. 2. મરચા સુધારીયા બાદ હાથમાં બળતરા થાય છે મરચાં સમારતા પહેલાં આંગળી પર થોડું તેલ ચોપડી દેવાથી મરચાંથી હાથમાં બળતરા થતી નથી. 3. ખજૂરની પાંચ પેશીનો ઉકાળો કરી તેમાં અર્ધો તોલો મેથી નાંખી પીવાથી કમરનો દુખાવો મટે છે. 4. ફળ તથા ટામેટાંને રેફ્રિજરેટમાં રાખવા નહીં.તેનાથી ફળની … Read more

ઓપરેશન વગર સારણગાંઠથી છૂટકારો મેળવવા કરો અકસીર ઈલાજ

સારણગાંઠથી છૂટકારો મેળવવા કરો આયુર્વેદિક ઉપાય , રાખો આ વાતનું ધ્યાન સારણગાંઠ એક એવી સમસ્યા છે જે પેટના સ્નાયુને નબળા કરે છે . સતત ઉધરસ ખાવાથી અથવા ભારે વજનવાળી વસ્તુ ઉચકવાથી સ્નાયુઓ નબળા પડી જાય છે અને પેટમાં સ્નાયુઓ એકઠા થવાને કારણે તે ભાગ બહાર નીકળે છે તેને સારણગાંઠ કહેવાય છે . સારણગાંઠ થવાના ઘણા … Read more

માથાની ઉંદરી, હરસ, કફ, શ્વાસ, લીવરને મજબુત રાખવા સહીત 50+ બીમારીનો નાશ કરે છે

ભાંગરો : અતિ ભીનાશવાળી જમીનમાં ઉગનાર ભાંગર આપણા દેશમાં બધે જ થાય છે , આ અતિ ઉપયોગી ભોગરાને નકામું પાસ ગણી ખેતરમાં થી કાઢી નાખવામાં આવે છે , ભાંગરો ચોમાસોમાં ખાડા – ખાબોળિયા તેમ જ પાણીવાળી જમીનમાં બધે જ ઊગી નીકળે છે , અને પાણી મળતું રહે ત્યાં બારે માસ રહે છે . તેના છો … Read more

કામ કરીને થાક્યા હોય તો ફક્ત આ ચૂર્ણની અડધી ચમચી ચપટીમા થાક ઉતરી જશે

ચારોળી : ચારોળી વાયુનાશક , બળવર્ધક , વીર્યવર્ધક , મધુર , પૌષ્ટિક , કામશક્તિ વધારનાર તથા વાયુ અને પિત્તનો નાશ કરનાર છે . ( ૬ ) રક્તપિત્તમાં ચારોળી અને જેઠીમધથી પકવેલું દૂધ પીવું . ( ૨ ) પાંચ પાંચ ગ્રામ ચારોળી , જેઠી મધ અને સાકર નાખી પકાવેલું દૂધ પીવાથી શરીરના ઉપરના કે નીચેના નાગનાથી … Read more