આ ફળની નકામી છાલના ઉપયોગ જાણીને ક્યારેય ફેંકશો નહિ

આ એક એવું ફળ છે કે ફળતો ઉપયોગી જ છે સાથે સાથે તેની નકામી છાલ ખુબ ઉપયોગી છે ઉપયોગી દાડમની નકામી છાલના પણ અનેકગણા ફાયદા છે. સામાન્ય રીતે દાડમના દાણાનો ખુબ જ ઉપોયોગ કરવામાં આવતો હોય છે અને તેની છાલને નકામી ગણીને ફેંકી દેવામાં આવતી હોય છે . પરંતુ દાડમની છાલના પણ અનેકગણા ઉપયોગ છે. … Read more

તીખા ઘૂઘરા અને સમોસા આ રીતે ઘરે બનાવશો તો બહાર ખાવાનું ભૂલી જશો

સમોસા બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ વટાણા ૨૫૦ ગ્રામ બટાકા ૧ ચમચી વળિયારી પાઉડર ૧ ચમચી મરી પાઉડર ૩ ચમચી ખાંડ ૨ ચમચી આમચૂર મીઠું જરૂર મુજબ તેલ તળવા માટે + મોણ માટે ૧/૮ કપ રવો ૧ ચમચી તજ પાઉડર ૧/૨ ચમચી ગરમ મસાલો ૨૫૦ ગ્રામ મેંદો ૧ ચમચી અજમો ૧/૪ કપ આદુ મરચા અને ધાણાભાજી ની પેસ્ટ … Read more

અચાનક બીપી વધી જાય અથવા ઘટી જાય તો અડધો ગ્લાસ પાણી આ રીતે પી જાવ

ઘણા લોકો ને અચાનક બીપી વધ ઘટ થવાનો પ્રશ્ન થતો હોય છે અને ચક્કર આવીને પડી જાય છે જો તમને વારંવાર બીપી વધ-ઘટ થતી હોય ટી બહાર ગામ જાવ ત્યારે તમારા પર્શમાં મારી પાવડર જરૂર રાખજો મારી પાવડરનો આ રીતનો પ્રયોગ જરૂર તમને ગમે તેવી મુશીબતમાં કામ આવશે જો અચાનક બીપી વધી જાય તો અડધો … Read more

ઘરની સફાઈ કરતી સમય આ જરૂર વાંચો ઓછી મહેનતમાં ઘર ચકચકાટ લાગશે

ઘરમાં કર કામ કરતી વખતે લાગે ચુનાથો છૂટકારો મેળવવા માટે જરૂરી ટીપ્સ : પાણીનો નળ અથવા ફુવારોની  સપાટી પર ખરાબ કરેલા સફેદ ચૂનાના ડાઘા કોઈપણને ગમતા નથી. તમારે ફક્ત આ ડાઘા દુર કરવા માટે આટલું જ કરવાનું છે  સફેદ સરકો છાંટો ખરાબ થયેલા ભાગ પ્રમાણે ચૂનાના આધારે, તમારે વધુ કે ઓછું વાપરવું પડશે. સરકો થોડી … Read more

વીટામિન બી-12ની ઉણપ દુર કરવા ખાવ આ વસ્તુ દવા નહિ લેવી પડે

વિટામિન બી -12ની ઉણપ આપણા શરીરમાં લાલ રક્તકોષો એટલે કે આરબીસીના નિર્માણ તથા વિકાસમાં મદદ કરે છે તો તમારા શરીરમાં આવી રીતે દૂર કરો વિટામિન B – 12 ની ઊણપ તમારા રોજીંદા જીવનમાં આ રીતે ખોરાક ખાવો જોઈએ કે જેથી દરરોજ 2.4 માઇક્રોગ્રામ વિટામિન B – 12 મળી રહે . તો ક્યાં ખોરાક માંથી વિટામીન … Read more

તમારા લોહીને શુદ્ધ કરવા માટે આયુર્વેદનું ઉતમ ઔષધ, દરેક રોગો માટેનો કાળ છે આ ઔષધ,

મજીઠ’નો ઉપયોગ ઘણા પ્રાચીન સમયથી થતો આવ્યો છે . તમામ આ મજીઠને આયુર્વેદમાં ‘ મંજિષ્ઠા ’ કહે છે . જે એક ઉત્તમ રક્તશોધક ઔષધ છે . લોહી અને ચામડીના રોગોમાં આયુર્વેદીય ઔષધોની બનાવટમાં તે પ્રયોજાય છે . મજીઠ માંથી બનતી અનેક દવાઓ આપણે ત્યાં પ્રસિદ્ધ છે . આ વખતે આયુર્વેદના આ ઉત્તમ રક્તશુદ્ધિકર ઔષધના ગુણકર્મો … Read more

કેન્સર સામે લડવાની શક્તિ ધરાવતું આ ઔષધ કેન્સરની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકે છે

કર્ણાટકના કોડાગુ જીલ્લામાં જોવા મળતી મોડડૂ સોપ્પુ વનસ્પતિમાં કેન્સર સામે લડતું ફાઇટો કેમિકલ્સ મળ્યું . એક આંતરરાષ્ટ્રીય સ્તરના સંશોધનમાં મોડડૂ સોપ્પુ છોડમાં ફાઇટો કેમિકલ્સ જોવા મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો . આ નાના ઘાસ જેવા છોડમાંનું કેમિકલ કેન્સરની બીમારીને જડમૂળથી નાબૂદ કરી શકે છે વિજ્ઞાનની ભાષામાં આ અંગે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ કમ્પ્યૂટેશનલ બાયોલોજી એન્ડ … Read more

દાદીમાના 20 અક્સીર નુસખા દરેક બીમારીના ઈલાજ

હેલ્થ ટિપ્સ :જો દાંતમાં સખત દુખાવો થતો હોય તો એલચી , લવિંગ અને જાયફળના તેલને મેળવીને તે તેલને રૂ થી દુઃખતા દાંત પર લગાવવાથી દર્દ મટે છે . ચામાં અજમાના પાન અને ફુદીનો નાંખી ઉકાળીને પીવાથી ખાંસીમાં રાહત મળે છે . કડવા લીમ્ડાની છાલનો ઉકાળો બનાવી તેમાં ગોળ મેળવી ત્રણ દિવસ સુધી રોજ રાત્રે પીવાથી … Read more

ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવાની રેસીપી નોંધી લો

ઘરે લસણીયા ભૂંગળા બટાટા બનાવવા જરૂરી સામગ્રી 5 નંગ મિડિયમ સાઈઝ ના બટાકા 4 નંગ લાલ સુકા મરચાં 6 ‐- 7 કળી લસણ મીઠું, 1/2 ચમચી હળદર 1 ચમચી કશમિરિ મરચું 1 ચમચી ધાણા જીરું પાઉડર 1/2 ચમચી ગરમ મસાલો 2 ચમચા તેલ 1 ચમચો કટ કરેલા લીલા ધાણા 1/4 ચમચી હિગ પ્રથમ લાલ મરચા ને 1/2 કલાક ગરમ પાણી મા પલાળી લેવા.બટાકાને ધોઇને કુકરમાં … Read more

આખા વર્ષના મસાલા સ્ટોર કરવાની ૧૨ કિચન ટીપ્સ,

આખા વર્ષની તુવેર દાળ સ્ટોર કરતી વખતે ધ્યાનમાં રાખવાની ખાસ બાબત તુવેર દાળમાં આખા વર્ષ દરમિયાન જીવાત નહિ પડે અને એવી જ તાજી રહેશે દાળને જીવાતથી બચાવવા માટે તેમાં કેસ્ટર ઓઇલના થોડા ટીપાં નાખીને મિક્સ કરો. ચોમાસામાં બધી નાસ્તામાં બોવ ધ્યાન રાખવી પડે છે વારંવાર હવા લાગવાથી નાસ્તો પોચો પડી જાય છે અને આપને જમતી … Read more