નાનકડી એલચી ખાવાથી અનેક ફાયદા થાય છે જે ઘણા લોકો નહિ જાણતા હોય

એલચી  કે ઈલાયચી ભૂખ વધારવામાં મદદ કરે છે સામાન્ય ભાષામાં લોકો તેને નાની ઈલાયચી પણ કહેવામાં આવે છે તે તીખા અને આંશિક રીતે પુરરસ યુક્ત હોય છે  સ્વભાવમાં ઠંડી અને પચવામાં હલકી છે . તે પચ્યા પછી પણ તીખો રસ જ ધરાવે છે . તે વાયુનો પણ નાશ કરનારી  માનવામાં આવે છે  તે ભોજનમાં ભૂખ … Read more

દવાના પેકેટમાં લાલ લીટી હોવા પાછળનું કારણ જાણો છો? જાણવા અહી ક્લિક કરો

આપને ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે મેડીકલમાંથી દવા લઈએ છીએ તેમાં દવાના પેકેટમાં લાલ લીટી હોય છે ઘણી બધી દવામાં તો ખાલી દવા વગરનું પેકેટ પણ હોય છે તો આના પાછળનું એક મુખ્ય કારણ છે જે દરેક લોકોએ ખાસ ધય્ન રાખવું જોઈએ મેડિકલમાંથી દવા ખરીદતા સમયે રાખો લાલ નિશાનનું ધ્યાન “ નાની – મોટી … Read more

અનેક શારીરિક પરેશાનીઓમાં કમાલના છે આ પાંચ એક્યુપ્રેશર ટિપ્સ

આજ કાલ લોકો ભાગદોડમાં  ખુબ થાકેલા લાગે છે અત્યારના ફાસ્ટફૂડ ખોરાકના લીધે દરેક લોકો સાવ થાકેલા લાગે છે   શારીરિક પરેશાનીઓ દુર કરવામાં કમાલના છે એક્યુપ્રેશરની આ પાંચ ટિપ્સ એક્યુપ્રેશર એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ છે જેમાં શરીરના જુદા જુદા સ્થાન પર સ્થિત પોઈન્ટને દબાવીને આરોગ્યની સમસ્યાઓનો ઉકેલ કરી શકાય છે. આમ તો આ પોઈન્ટસ તે સ્થાનોથી  … Read more

દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાથી આ 11 સમસ્યાઓ હમેશા દૂર રહશે

આ 11 સમસ્યાઓને દૂર રાખવી હોય તો દરરોજ 1 ગ્લાસ લીંબુ પાણી પીવાનો નિયમ બનાવો ક્યારેય બીમારી તમારી પાસે આવશે નહિ ક્ડિની સ્ટોન માટે  લીબુ પાણી પીવું ખુબ ફાયદાકારક નીવડે છે કિડની સ્ટોન થી રાહત આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે . કારણ કે દરરોજ તેનું સેવન કરવાથી કિડની સ્ટોનનો ખતરો દૂર રહે છે જો તમે … Read more

દુનિયાનું સૌથી વધુ શક્તિશાળી છે આ શાકભાજી જે મોટામાં મોટી બીમારી મફતમાં દુર કરે છે

જૂનાગઢના કૃષિ યુનિ.માં સંશોધન દરમિયાન સરગવામાંથી કેન્સર , ડાયાબિટીસ જેવી બીમારી દુર કરતા તત્વો મળ્યાં  જૂનાગઢ કૃષિ યુનિ.ની ફુડ ટેસ્ટીંગ સરગવામાં લીંબુ – સંતરા કરતા સાત ગણું વિટામીન સી આ સંશોધન દરમ્યાન સરગવાના બી તથા તેની છાલમાંથી લીંબુ અને સંતરા કરતા સાત ગણુ વિટામિન સી હોવાનું સામે આવ્યુ છે . આ ઉપરાંત વિટામીન એ અને … Read more

ઘરનું સફેદ માખણ ખાવ આખી જિંદગી સ્વસ્થ રહેશો

ઘરનું માખણ ખાવ અનેક રીતે આરોગ્ય જાળવે છે ઘરે બનાવેલ માખણ  લોકો ખાસ પસંદ કરતા નથી મોટા ભાગના લોકોને બજારમા  મળી રહેતા માખણમા રસ હોય  છે . સફેદ માખણની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ઝડપથી પચી જાય છે અને ચરબી વધતી નથી . થાયરોઈડના કારણે ગળામાં સોજો આવી જતો હોય છે . એવામાં … Read more

રગડા પૂરી અને રગડા ચીઝ મસાલા પૂરી બનાવવાની રીત

રગળા ચીઝ મસાલા પૂરી બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 વાટકો સફેદ વટાણા બાફેલા 1 નાની વાટકી ફોદીના ની ચટણી 1 નાની વાટકી મરચા શીંગ દાણા ની ચટણી 1 વાટકો બટેકા નો માવો 1 નાની વાટકી ખજૂર આંબલી ની ચટણી ગરમ મસાલો સ્વાદ અનૂસાર 2 નંગ કાંદા મીઠું સ્વાદ અનૂસાર 2 ક્યૂબ ચીઝ નાની વાટકી લસણ ની ચટણી નાની વાટકી સૂઘારેલી કોથમીર રગળા ચીઝ મસાલા … Read more

ફ્રીઝમાં ક્યારેય બાંધેલો લોટ મુકશો નહિ, થશે આ નુકશાન આ જરૂર વાંચો અને શેર કરો

ઘરમાં રોટલી-ભાખરી બનાવવા માટે દરરોજ લોટ બાંધવામાં આવે છે અને  ભોજન બાદ જે લોટ વધે છે તેને આપણે ફ્રીઝમાં મુકી દેતા હોઇએ છીએ. જેથી સાંજે તેનો ઉપયોગ કરી શકાય અથવા સાંજનો લોટ સવારે ઉપયોગ કરી શકાય. ઘણા કેટલીક મહિલાઓ સવાર અને સાંજનો  લોટ એક સાથે જ બાંધી લેતા હોય છે જેથી સમય બચાવી શકાય અન … Read more

દિવસભરનો થાક પણ દૂર કરવા ખાવ આ શાકભાજી

ઇમ્યુનીટી સ્ટ્રોંગ બનાવવા માટે ખાઓ રીંગણા કેટલાય લોકો રીંગણ જોઇને જ મોંઢા બગાડે છે . ત્યારે કેટલાય લોકોને રીંગણ ખૂબ જ ફેવરિટ હોય છે . રીંગણ એક એવી શાકભાજી છે જે દરેક ઋતુમાં સરળતાથી મળી જાય છે . રીંગણને માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ આ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે . રીંગણમાં એવા કેટલાય … Read more

શિયાળામાં તલ અને ગોળ ખાવાથી થાય છે ગજબના ફાયદા શુષ્ક ચામડી માટે તો ઉત્તમ માનવામાં આવે છ

તલ ઉત્તમ વાયુનાશક માનવામાં આવે છે. જો તલ સાથે ગોળ અને ઘી ભળે એટલે સોંઘો અને સારો શિયાળું પાક તૈયાર થઈ જાય શિયાળામા તલ ખાવાથી ખૂબ ફાયદો થાય છે શિયાળામાં તલની અનેક પ્રકારની વાનગી બનાવવામાં આવે છે શિયાળામાં દરેક લોકો ની મોતી સમસ્યા છે ચામડી શુષ્ક થવી અને ફાટી જવી શિયાળામાં ત્વચાને રુક્ષતાથી બચાવવા માટે … Read more