લીલા વટાણામા કેન્સર ના જીવાણું હતા આજે એક ઘરના પાંચ સભ્ય કેન્સર થી પીડાય છે તો બહેનો યે ખાસ કરીને આ sms ધ્યાન લેવો

વાલક પાટિયા અયોધ્યા પુરમ સોસાયટી મા રહેતા એક ઘરના પાંચ સભ્ય ને એક સાથે કેન્સર થયું છે ………..

તો માતા ઓ બહેનો ને ખાસ નમ્ર વિનંતી છે કે રોજે રોજના સાક ભાજી ને ધોઈ ને ઉપયોગ કરો ,………….

કારણ કે ઈ ઘરના માતા અથવા બહેને લીલા વટાણા ફિજ મા ઘણા સમય થી મુકેલા હોવાથી વટાણા મા કેન્સર ના જીવાણું બની ગયા ઈ વટાણા નુ સાક કરવા થી બિમાર પડયા……….

લીલા વટાણા ની લેબોરેટરી કરી તો કેન્સર ના જીવાણું હતા તો આજે એક ઘરના પાંચ સભ્ય કેન્સર થી પીડાય છે તો માતા ઓ બહેનો યે ખાસ કરીને આ sms ધ્યાન લેવો

મિત્રો કોઈપણ શાકભાજી શાકમાર્કેટ માંથી લાવીને થોડા એવા ગરમ પાણીમાં થોડીવાર ધોઈને વાપરવું નહિતર કેન્સર થવાના ચાન્સ વહેલા મોડા છે જ………..

બધા શાકભાજીમાં ઝેરી દવા છાંટે તોજ ખેતરમાં શાકભાજી થાય છે નહિતર ઈયળો ના ઉપદ્રવથી સડી જાય છે .અને ખેડૂત દવા ન છાંટે તો શાકભાજી થાય એમ જ નથી એ હકીકત છે …………… માટે દરેક શાકભાજી ગરમ પાણીમાં ધોઈને વાપરવા.

ફ્રીઝમાં સંગ્રહેલા (ફ્રોઝન) વટાણાના ફાયદા કરતા ગેરફાયદા ઝાઝા

હેડલાઈન | રાજકોટ

લીલા વટાણા એક લોકપ્રિય શાકભાજી છે અને ઘણા લોકોનું પ્રિય છે. તેનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં થાય છે. શિયાળાની ઋતુમાં લીલા વટાણા તાજા મળે છે, પરંતુ અન્ય દિવસોમાં લોકો ફ્રોઝન વટાણાનો ઉપયોગ કરે છે. ફ્રોઝન વટાણામાં તાજા વટાણા કરતાં ઓછા પોષક તત્વો હોય છે અને તેનું વધુ સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. ફોઝન વટાણામાં સ્ટાર્ચનું પ્રમાણ વધુ હોય છે, જે વજન વધારી શકે છે. આ સિવાય ફ્રોઝન વટાણામાં ટ્રાન્સ ફેટ પણ હોય છે, જે હૃદય રોગનું કારણ બની

શકે છે.

તમને જણાવી દઈએ કે કોઈપણ શાકભાજીને સાચવવી સ્વાસ્થ્ય માટે સારી નથી. આવી સ્થિતિમાં, તાજા વટાણા કરતાં સ્થિર વટાણા તમારા માટે વધુ નુકસાનકારક હોઈ શકે છે. આજે આપણે ફ્રોઝન વટાણા વિશે વાત કરીશું અને જાણીશું કે તે આપણા સ્વાસ્થ્યને કેવી રીતે નુકસાન કરે છે.

ડાયાબિટીસ

વટાણાને તાજા રાખવા માટે, તેમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે. આ સ્ટાર્ચ ભોજનનો સ્વાદ વધારવામાં મદદ કરે છે. જ્યારે તમે ફોઝન વટાણાનું સેવન કરો છો, ત્યારે આ સ્ટાર્ચ શરીરમાં ગ્લુકોઝમાં પરિવર્તિત થઈ જાય છે. ગ્લુકોઝ લોહીમાં ભળે છે અને બ્લડ સુગર લેવલ વધારે છે. આનાથી ડાયાબિટીસનું જોખમ વધી જાય છે.

હૃદય રોગ

ફ્રોઝન અથવા પેક્ડ વટાણામાં ટ્રાન્સ ચરબી હોય છે. ટ્રાન્સ ચરબી એલડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર વધારી શકે છે અને એચડીએલ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડી । શકે છે. આનાથી હૃદય રોગનો ખતરો વધી જાય છે. ટ્રાન્સ ચરબી ચેતાને નુકસાન પહોંચાડે છે અને હૃદય રોગથી મૃત્યુનું જોખમ વધારે છે.

પોષક તત્વો ખોવાઈ જાય છે

ફ્રોઝન વટાણામાં તાજા વટાણા કરતાં ઓછા પોષક તત્વો હોય છે. આ એટલા માટે છે કારણ કે ફોઝન વટાણાને એકત્રિત કર્યા પછી, તે ઝડપથી ઠંડુ થાય છે જેથી તેમાં રહેલા પોષક તત્વોનો નાશ ન થાય. જો કે, તેને લાંબા સમય સુધી રેફ્રિજરેટરમાં રાખવાથી આ પોષક તત્વોની થોડી ખોટ થઈ શકે છે.

આ માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા મદદ કરજો જે થી લોકો કેન્સરનો ભોગ બનતા રહી જાય

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles