કોરોના વાયરસ ને અટકાવા તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે નો આહાર ચાર્ટ વાંચીને દરેક વયકતિ સાથે શેર કરો કોરોનાથી બચી શકાશે

કોરોના વાયરસ ને અટકાવા તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે નો આહાર ચાર્ટ ખાવાપિવા ની વસ્તુ ની યાદી ૧ ગ્લાસ ગરમ પાણી સાથે અર્ધી ચમચી લીંબુ નો રસ , ૧ ચપટી સૂંઠ નો પાવડર અને ૧ ચપટી તાજ નો પાવડર અને ૧ ચમચી મધ , ‘ અથવા લીંબુ પાણી સાથે ૧ચમચી મધ ( ૧ ગ્લાસ ગરમ પાણી ) ૧ કપ ચા અથવા ૧ કપ કોફી ( માત્ર એક ટાઈમ માટે ) સાથે ર – ૪ બિસ્કિટ અથવા રટોસ્ટ અથવા ઉપમા , ઈડલી , સીંગ દાણા અથવા ફણગાવેલા કઠોળ સાથે પૌવા અથવા દૂધ સાથે ૧ – ૨ કેળા ટામેટા અને ફુદીના નું જ્યુસ બીટ + ગાજર + આદુ નું જ્યુસ સફરજન + ગાજર અને સંતરા નું જ્યુસ ૨ – ૩ સાદી રોટલી અથવા મિક્સ લોટની રોટલી ૧ વાટકો દાળ , ૧ વાટકો લીલું શાક , અથવા ૧ વાટકો લીલા પાન વાળી ભાજી નું શાક , અર્થો વાટકો ભાત , ૧ ડીશ સલાડ અને છાશ . સૂપ – બીટ , ગાજર , ટામેટા ( આદુ અને લસણ ની પેસ્ટ નાખવી ) ૧ વાટકી સૂપ લેવું અથવા ૧ ગ્લાસ ફુટ જ્યુસ ( ખાટા ફળો નું જ્યુસ પીવું ) વેજ સેંડવિચ , ફણગાવેલા કઠોળ ની ચાટ અને ૧ ફૂટ ( આમળા , સંતરા , મોસંબી , કીવી , પાઈનેપલ , લીચી , દ્રાક્ષ , કેળા ) થેપલા સાથે દહીં , લીલું સલાડ અથવા પનીર પરોઠા અથવા મિક્સ વેજ પરોઠા ( ઓલિવ તેલ નો ઉપયોગ કરવો ) અથવા બપોર જેવું જમવું પણ ભાત નહિ ખાવા લવિંગ , આદુ , તુસલી ના પાન , મરી , ગોળ અને પાણી સાથે બધું ઉકાળી ને પીવું . ( ૧ ગ્લાસ પાણી અર્ધી લાસ થાય નહિ ત્યાં સુધી ઉકાળવું ) ( ૨૦ મિનિટ જેટલું ) અથવા ૧ ગ્લાસ દૂધ , સૂંઠ નો પાવડર અને અર્ધી ચમચી હળદળ અને ગોળ ઉકાળીને પીવું

આ આહાર ખાવા નું ટાળો બ્રેડ , પીઝા , પાસ્તા , નુડલ્સ , આ બધું ખાવા નું ટાળો કેમ કે આ વસ્તુ થી પાચન ક્રિયા ખરાબ થાય છે . સોડા વાળી વસ્તુ કોકો – કોલા , સોડા , ચા , કોફી નું સેવન ના કરવું કેમ કે રોગ પ્રતિકારક શક્તિ ને કમજોર કરે છે 3 | તળેલ વસ્તુ તળેલી વસ્તુ વધુ ના ખાવી જેમ કે સમોસા , પકોડા , ભજીયા બીડી , સિગારેટ , ગુટખા , દારૂ આ બધા નું વ્યસન છોડી દેવું કબજિયાત તેમજ માનસીક તણાવ થી સાવચેતી રાખવી . શરદી અને ખાંસી ( કફ ) થી સાવચેતી રાખવી વધારે મીઠાઈ અને પેકેટ માં મળતી વસ્તુ ખાવી નહિ

કોરોના વાયરસ માટે રોગ પ્રતિકારક શંકિત વધારવા માટે ઉપયોગી આહાર ખાટા ફળો સંતરા , લીંબુ , મોસંબી , કીવી , પાઈનેપલ , લીચી , કેળા , દ્રાક્ષ લીલા શાકભાજી લીલું ફુલાવર , શક્કરિયા , લીલા કાંદા , લીલુ લસણ , પાલક , મેથી , મશરૂમ , ફણસી , લીલી ભાજી . મેસાલો હળદળ , આદુ , લસણ , તજ , લવિંગ , આ બધી વસ્તુ નો જમવા નું બનાવા અને ચટણી બનાવા માટે ઉપયોગ કરવો . આયુર્વેદિક તુલસી , નાગરવેલ ના પાન , કુંવરભાથું , વરિયાળી , ફુદીનો આ . બધી વસ્તુ નો ચટણી બનાવા , જ્યુસ બનાવા તેમજ ઉકાળો બનાવા ઉપયોગ કરવો . કોળું ના બી નો ઉપયોગ ૧0 મધ ૧૧ ડ્રાયફુટ ફણસી ૧ર એલોવેરા જ્યુસ તુવેર દાળ , મગ દાળ , મૈસુર દાળ ૧૩ આમળા ધી અને નાળિયેર નું તેલ ૧૪ ખજૂર

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles