ગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત પીશો તો થાક્યા વગર અનેક કામો કરી શકશો તેમજ બીપી નોર્મલ થશેગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત

ગોળનું સરબત શિયાળામાં ટોનિક માનવામાં આવે છે આ સરબત ગરીબ અને શાહુકાર બધાને પોષાય એવું છે અને ફાયદા તો અનેકગણા તો ખરા જ તો રાહ કોની જોવો છો આજ થી આ ગોળનું સરબત પીવાનું શરૂ કરી દો
ગોળનું સરબત પીવાથી થતા ફાયદા । ગોળ શરબતના ફાયદા । ગોળનું શરબત પીવાથી થતા ફાયદા
- બી. પી નોરમલ થશે.
- તાત્કાલિક શક્તિઓ પ્રદાન થશે.
- આળશ આવશે નહિં.
- થાકયા વગર અનેક કામો કરી શકશું
- પેટ સાફ આવશે.
- લીંબુ સાથે હોવાથી પીત્તના રોગો નાબુદ થશે.
- એ.સી.ડી.ટી. થશે નહીં
- નીંદ્રા સારી આવશે.
- સ્વાદિષ્ટ હોવાથી વિર્યવર્ધક છે.
ગોળનું શરબત બનાવવાની રીત । ગોળનું શરબત કેવી રીતે બનાવવું । શરબતના ફાયદા । સરબત બનાવવાની રીત
ગોળનું શરબત બનાવવા જરૂરી સામગ્રી :
૭૦ ગ્રામ વરીયાળીનો પાવડર
૧૫ ગ્રામ એલચીનો પાવડર
૧૫ ગ્રામ જાયફળનો પાવડર
ગોળનું શરબત બનાવવાની રીત : ૧ ગ્લાસ પાણીમાં સ્વાદ મુજબ ગોળ (દવા વગરનો) નાખી-હલાવીને તેમાં ૧ ચમચી વરીયાળીનો મીક્સ પાવડર સાથે ૨૦ ટીપા લીંબુ નાખી ગાળીને પીવું
આ એક ઉત્તમ-પૌષ્ટિક અને સસ્તુ એવું આ પીણુ બજારમાં મળી જ ના શકે, અને વિર્યવર્ધક હોવાથી કોઇપણ ઉમરે જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થશે.
ખેતસી વી. મૈઠીયા- વેરાવળ
- શિયાળામાં સ્ફૂર્તિ આપે એવા ઓસડીયા ઘરે જરૂર બનાવજો
- રસોડાના 5 ખૂબ કામના ટીપ્સ જે દરેક લોકોને કામમાં આવશે અને દરેક મહિલાને કિચન કિંગ બનાવી દેશે
- વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj
- ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ
- રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે



