ગરીબોને પણ પોષાય તેવું સરબત પીશો તો થાક્યા વગર અનેક કામો કરી શકશો તેમજ બીપી નોર્મલ થશે કોઇપણ ઉમરે જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થશે.

0

ગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત પીશો તો થાક્યા વગર અનેક કામો કરી શકશો તેમજ બીપી નોર્મલ થશેગરીબોને પણ પોષાય તેવું ગોળનું સરબત

ગોળનું સરબત શિયાળામાં ટોનિક માનવામાં આવે છે આ સરબત ગરીબ અને શાહુકાર બધાને પોષાય એવું છે અને ફાયદા તો અનેકગણા તો ખરા જ તો રાહ કોની જોવો છો આજ થી આ ગોળનું સરબત પીવાનું શરૂ કરી દો

ગોળનું સરબત પીવાથી થતા ફાયદા । ગોળ શરબતના ફાયદા । ગોળનું શરબત પીવાથી થતા ફાયદા

  • બી. પી નોરમલ થશે.
  • તાત્કાલિક શક્તિઓ પ્રદાન થશે.
  • આળશ આવશે નહિં.
  • થાકયા વગર અનેક કામો કરી શકશું
  • પેટ સાફ આવશે.
  • લીંબુ સાથે હોવાથી પીત્તના રોગો નાબુદ થશે.
  • એ.સી.ડી.ટી. થશે નહીં
  • નીંદ્રા સારી આવશે.
  • સ્વાદિષ્ટ હોવાથી વિર્યવર્ધક છે.

ગોળનું શરબત બનાવવાની રીત । ગોળનું શરબત કેવી રીતે બનાવવું । શરબતના ફાયદા । સરબત બનાવવાની રીત

ગોળનું શરબત બનાવવા જરૂરી સામગ્રી :
૭૦ ગ્રામ વરીયાળીનો પાવડર
૧૫ ગ્રામ એલચીનો પાવડર
૧૫ ગ્રામ જાયફળનો પાવડર

ગોળનું શરબત બનાવવાની રીત : ૧ ગ્લાસ પાણીમાં સ્વાદ મુજબ ગોળ (દવા વગરનો) નાખી-હલાવીને તેમાં ૧ ચમચી વરીયાળીનો મીક્સ પાવડર સાથે ૨૦ ટીપા લીંબુ નાખી ગાળીને પીવું

આ એક ઉત્તમ-પૌષ્ટિક અને સસ્તુ એવું આ પીણુ બજારમાં મળી જ ના શકે, અને વિર્યવર્ધક હોવાથી કોઇપણ ઉમરે જીવન જીવવાનો આનંદ પ્રાપ્ત થશે.

ખેતસી વી. મૈઠીયા- વેરાવળ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here