ખૂબજ ઠંડા કરેલાં છાલ સહિત આખા લીંબુના આશ્ચર્યકારક ફાયદા

0

હેલ્થ ટીપ્સ :-ખૂબજ ઠંડા કરેલાં છાલ સહિત આખા લીંબુના આશ્ચર્યકારક પરિણામ :

પ્રયોગની રીત :- લીંબુને ચોખ્ખા પાણીથી ધોઇને, ફ્રીજરમાં મૂકી દો…આઠ થી દસ કલાક પછી -લીંબુ પૂરેપૂરું ઠંડું અને બરફ જેવું કડક જામી જાય… એટલે – છાલ સહિત એને ખમણી લો.પછી, તમે જે કાંઈ ખાઓ…તેના પર આ લીંબુ નું ખમણ ભભરાવીને ખાઓ.શાક, સલાડ, આઇસ્ક્રીમ, સૂપ, દાળ, નૂડલ્સ, સ્પેગેટી, પાસ્તા, સૉસ, ભાત એવી અનેક વાનગી પર નાખી ને એ ખાઇ શકાય.

દરેક વાનગીમાં એનાથી એક અલગ, મજાનો સ્વાદ આવશે.સૌથી મહત્વની વાત એ છે કે -આપણે ફક્ત લીંબુ ના રસમાંના વિટામીન-સી બાબત જાણીએ છીએ.એનાથી વધારે લીંબુ ના ગુણધર્મો વિશે કાંઈ જ જાણતા નથી.છાલ સાથે થીજાવેલું લીંબુ -એમાંથી કંઈ પણ નકામું ન જવા દેતાં…આખેઆખું વાપરવાથી અલગ સ્વાદ મળે છે…પણ,એથી વિશેષ -એના બીજા અનેક ફાયદાઓ છે.

લીંબુની છાલમાં -લીંબુના રસ કરતાં પણ ૫ થી ૧૦ ગણું વધારે વિટામીન સી હોય છે…અને,આપણે આ છાલ જ ફેંકી દઇએ છીએ !લીંબુની ‘છાલ’ આરોગ્ય વર્ધક છે.એનાથી શરીરમાંના ઝેરી તત્વોને શરીરમાંથી બહાર કાઢવામાં મદદ થાય છે.

લીંબુની છાલનો એક આશ્ચર્યકારક ફાયદો એ છે કે -એમાં એક એવો ચમત્કારિક ગુણ છે.જેને કારણે શરીરમાંની સર્વ કેન્સરગ્રસ્ત પેશીઓનો નાશ થાય છે.કેમોથેરપી કરતાં આ લીંબુની છાલ 10,000 ગણી વધુ અસરકારક છે.તો પછી આપણને આ વિશે કેમ કોઈ ખબર નથી ?કારણકે – આજે દુનિયામાં એવી પ્રયોગશાળાઓ છે,જે એને કૃત્રિમ રીતે બનાવવામાં પડી છે…

કારણકે -એમાંથી તેઓ અઢળક નફો કમાઈ શકે છે.તમે તમારા સહુ મિત્ર મંડળ, ઓળખીતા જરૂરતમંદ ભાઈ બહેનોને હવે કહી શકશો કે -કેન્સર જેવા અસાધ્ય રોગથી બચવા માટે અથવા થયો હોય તો એમાંથી સાજા થવા માટે -લીંબુનો ‘રસ’ અને તેની ‘છાલ’ કેટલાં ફાયદાકારક છે.

એનો સ્વાદ પણ અનેરો હોય છે…અને,’કેમોથેરપી’ જેવી એની સાઇડ ઇફેક્ટ નથી હોતી.વિચાર કરો કે -આવા સાદા સરળ અને અત્યંત પ્રભાવી ઉપાય વિશે જાણકારી ન હોવાને કારણે…આજ સુધી કેટલાં લોકો એ પોતાના જીવ ગુમાવ્યા ? અને, હવેથી આપણેે કેટલાં લોકોના જીવ બચાવી શકીશું !!લીંબુ માં કેટલાંય પ્રકારના કેન્સરને સાજા કરવાની ચમત્કારિક શક્તિ છે.એનો ઉપયોગ -બેક્ટેરિયાના ઇન્ફેક્શન તથા ફંગસ (ફુગજન્ય રોગો) પર પણ કરી શકાય છે.શરીરમાંના ‘પરોપજીવી’ જંતુઓ (જર્મ્સ) અને

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here