આનુ નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી કલીક કરો જાણો વધુ માહિતી

0

જગતનો વૈદ્યઃઆદું। આદુનો સ્વાદ તીખો હોય છે અને તે ઘણાં રોગોમાં ફાયદારુપ થઈ શકે છે. ખાંસી, શરદી, ઠંડી લાગવી જેવા રોગોમાં દવાના બદલે આદુ વધારે કારગત સાબિત થાય છે કારણ કે તેમાં કુદરતી રીતે ગરમ છે અને તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ હોય છે. પણ કેટલાક રોગો એવા પણ છે કે જેમાં આદુ ઔષધિ નહીં પણ ઘાતક સાબિત થઈ શકે છે. ધ્યાન રાખજો આવી સમસ્યાઓ દરમિયાન આદુનું સેવન ક્યારેય ન કરવું.

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)

આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

ઘણા આયુર્વેદ નિષ્ણાતોનું એવો મત છે કે આદુંના નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી, આદુંના રસના ટીપાં નાકમાં નાખવાથી માથાના દુખાવામાં ચોક્કસ રાહત મળે છે દુખતા દાંત પર આદુંનો ભૂકો ઘસવાથી વેદના ઓછી થાય છે. શરદીના સમયે આદું લાભકર્તા છે .એના રસથી ભૂખમાં વધારો થાય છે અને પાચનશક્તિ સુધરે છે.

તમે આદુંનો છોડ તમારા ઘરમાં પણ ઉગાડી શકો છો એક કુંડાની અંદર કાળી માટી લઇ તેમાં આદુંનો ટુકડો વાવી દો. રોજ થોડું થોડું પાણી નાખતા રહો થોડા જ સમયમાં આદુંનો છોડ દેખાશે. મહત્વની વાત એ છે કે આદું એક મૂળ છે એટલે થોડા સમય સુધી છોડ મોટો થવા દેવો , આદું થોડું થોડું કાપીને કાઢવું. પૂરે પૂરો છોડ કાઢી ન લેવો. જેમનું વજન વધી ગયું હોય કે ડાયબિટીસ હોય તેમના માટે આદુ ગુણકારી છે. પણ જો વ્યક્તિને હિમોફિલિયા હોય તો આદુનું સેવન કરવાથી તેની ખરાબ અસર પડે છે. હિમોફિલિયા વારસાગત રોગ છે અથવા તેમાં ફેક્ટર 8ની અછત હોય છે – જે લોહી ગંઠાવવામાં મદદરુપ થાય છે. આ પ્રોટિન શરીરમાં ન હોવાના કારણે લોહી જામવાની પ્રક્રિયા ખૂબ ધીમી હોય છે. સામાન્ય ઈજામાં પણ પુષ્કળ પ્રમાણમાં લોહી વહી જતું હોય છે અને મૃત્યુ પણ થઈ શકે છે. આદુમાં એવા ગુણ છે કે તે લોહીનું પરિભ્રમણ વધારે છે અને તે એક દવા તરીકે કામ કરે છે, પણ તે હિમોફિલિયાના દર્દી માટે ઘાતક સાબિત થાય છે. યુવા અને ચમકદાર ત્વચા મેળવવા માટે રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ નવાયા પાણીની સાથે આદુનો એક ટુકડો જરૂર ચગળો. આનાથી પિગમેટેશનની સમસ્યામાંથી મુક્તિ મળશે.

શાસ્ત્રી હિમાંશુ વ્યાસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here