રોજ માત્ર 1 ચમચી આ ચૂર્ણ ખાઓ, જાડાપણું, કબજિયાત, ફેફસાની તકલીફો થશે દૂર!

0

રોજ માત્ર 1 ચમચી આ ચૂર્ણ ખાઓ, જાડાપણું, કબજિયાત, ફેફસાની તકલીફો થશે દૂર!

14 લાભ: ફૂલેલું શરીર બનશે સ્લિમ, સવારે નવશેકા પાણીમાં ત્રિફલા ને મધ પીવો!

જાણો ત્રિફળાને ઘરે જ બનાવવાની રીત! ખાવાની રીત! અને તેના ના માની શકાય એટલા અઢળક આરોગ્યના ફાયદાઓ

ત્રિફળા એક એવી આયુર્વેદિક ઔષધિ છે જે શરીરની કાયાકલ્પ કરી શકે છે. ત્રિફળાનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય ફાયદા થાય છે.

  • ત્રિફળા ના એક ચમચી ચૂર્ણને ગરમ દુધ અથવા ગરમ પાણી સાથે લેવાથી કબજીયાત ની સમસ્યા દુર થશે.
  • આ શરીરમાં રહેલ વસ એટલેકે ચરબીને દુર કરે છે. જો તમે મોટાપા થી પીડાતા હોવ તો આનું સેવન કરવું.
  • ગરમ પાણી સાથે ત્રિફળાનું ચૂર્ણ પીવાથી ઝીણો તાવ દુર થાય છે.
  • આને લગાતાર બે વર્ષ સુધી સેવન કરવાથી શરીર સંપૂર્ણપણે નિરોગી બની જાય છે.

ખીલથી લઈને માથાના દુખાવા સુધી ,ત્રિફલા ચૂર્ણના આ છે 10 મોટા ફાયદા:

પેટ ખરાબ હોય કે પછી એસિડિટી ,ઘરમાં સામાન્યત: ઉપયોગ થતું ત્રિફલા ચૂર્ણના આ ફાયદા જાણી તમે ચોંકાવી જશો. જાણો ત્રિફલા ચૂર્ણના 10 મોટા ફાયદા

*ઘણીવાર મેટાબોલિજ્મની ગડબડના કારણે માથામાં દુખાવો થાય છે.આવા માથાના દુખાવા માટે આનું સેવન લાભકારી છે.

*ત્રિફલામાં એંટી ઓક્સીડેંટની માત્રા વધારે છે જે શરીરના મેટાબૉલિજમને યોગ્ય કરવાના હિસાબે લાભકારી છે.આ કારણીના સેવનથી એજિંગની પ્રક્રિયાને ધીમું કરવામાં મદદ મળે છે.

*પાચન સંબંધી સમસ્યાઓના ઉપચારમાં ત્રિફલાના ઉપયોગ લેક્સાટિવના રીતે કરાય છે. આ લિવરને સક્રિય રાખી અને ગેસ્ટ્રો ઈંટેંસ્ટાઈનલ ટ્રેકને પીએચ લેવલને સામાન્ય રાખવામાં ફાયદાકારી છે.

*શોધમાં જાણયું કે એના સેવનથી કેટલાક ખાસ રીતના કેંસરના રોકથામની વાત પણ માનવામાં આવી છે.પણ એના માટે અત્યાર સુધી અમારી પાસે ભરપૂર સાક્ષ્ય નથી.

*શરીરમાં બ્લ્ડ સેલ્સની માત્રા વધારવા માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. અનીમિયાના રોગમાં એનું સેવન મદદગાર છે.

*ત્રિફલાના સેવનથી લોહીથી ટોકસિન દૂર થાય છે અને ત્વચાના ડાઘ અને ખીલની સમસ્યાઓ નહી થાય છે.

*ડાયબિટીજના દર્દીઓ માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. આ પૈક્રિયાજને સક્રિય રાખએ છે અને લોહીમાં ગ્લૂકોજને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે.

*સાઈનસ અને શ્વાસ સંબંધી સમસ્યાઓઅને દર્દીઓ માટે ત્રિફલાનો સેવન લાભકારી છે. આ મ્યુકસમાં રહેલ બેક્ટીરિયાથી લડવામાં મદદ કરે છે.

*ત્રિફલાના સેવન શરીરમાં સંક્રમણથી લડવામાં મદદ કરે છે અને ટેપ વાર્મને દૂર કરવામાં મદદગાર છે.

:;ત્રિફલા ચુર્ણ રાત્રે પાણીમાં પલાળી સ​વારે આંખો ધોવી ,આંખો ના દરેક રોગોમાં તેમજ આંખોનુ તેજ વધાર​વા આ પ્રયોગ શ્રેષ્ઠ છે.

ત્રિફલા નું સેવન પણ આંખો માટે શ્રેષ્ઠ છે .તેમજ દાતણ માટે મીઠું (ક્યાં આપકે ટૂથપેસ્ટ મે નમક હે?) શ્રેષ્ઠ છે.

અને છેલ્લે ભોજન નો નિયમ કે પેટ ભરીને કે ઠાંસી-ઠાંસી ને ના જમ​વું .જેથી પાચન સ્વસ્થ રહે .

દોસ્તો, દરેક વ્યક્તિની શરીરની પ્રકૃતિ અલગ અલગ હોય છે. જાણકાર આયુર્વેદિક ચિકિત્સક જોડે પોતાના શરીરની પ્રકૃતિ જાણી પછી શરીરની પ્રકૃતિ અનુસાર આહાર વિહાર અને ઉપચાર કરાવવાથી ચોક્કસ લાભ થાય જ છે.

લાઈક કરો અને માહીતી ગમી હોય તો જરુર થી શેયર કરો!

આ પોસ્ટ ને તમારા મિત્રો સ્નેહીઓને જરુરથી શેયર કરજો
ફોટો સૌજન્ય: દિવ્ય ભાસ્કર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here