કોઢ, ખરજવું, ખસ , ખુજલી, તાવ, હરસ-મસા, કૃમિ માટે ફ્કત અેક ઔસધી પાન

1

Desali ગરમાળો એ ભારતીય ઉપખંડમાં જોવા મળતું પીળાં ફૂલોવાળું એક વૃક્ષ છે , જે ઔષધિય ઉપયોગ માટે પણ જાણીતું છે . રસ્તા અને ખાનગી જાહેર બાગ – બગીચામાં ગરમાળા ( આરગ્વધ , અમલતાસ ) ના સુંદર પુષ્પો અને શીતળ છાંયા આપતા વૃક્ષો સર્વત્ર ખાસ વવાય છે . ગરમાળાની બેથી અઢી ફૂટ લાંબી શીંગો ઊગે છે . વાસ્તવમાં એ એના ફળ છે . નીચે મુજબના ઉપયોગ જાણી તમને પણ ઘરઆંગણે કે સોસાયટીમાં વાવવાનું મન થશો …. ગરમાળાના ઔષધિય ઉપયોગો : –

( ૧ ) સૂજી ગયેલા કાકડા : – કાકડા સૂજી જવાથી ઘણી વખત પાણી પીવું પણ મુશ્કેલ બને છે . આવી સ્થિતિમાં એક તોલા જેટલી ગરમાળાની છાલનો ઉકાળો કરી કોગળા કરવાથી સોજા તરત ઊતરી ઝાય છે . ( ૨ ) ચામડીના વિકારો : – કોઢ , ખરજવું , ખસ , ખુજલી , સોરિયાસીસમાં ગરમાળાના મૂળની અથવા થડની છાલનો ઉકાળો દિવસમાં બે વખત લેવાથી ઉત્તમ પરિણામ આવી શકે . આજ ઉકાળો સમસ્યાવાળા ભાગ પર લગાવવાથી રાહત થાય

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

( 3 ) પેટના કૃમિ : – ગોળ , ખાંડની મિઠાઇ વધુ પડતી ખાનારને કૃમિ ( WORMS ) થાય છે . આવા રોગીને ઉબકા , અપચો , રક્તાલ્પતા , ગુદા માર્ગે ખંજવાળ , ઝીણો તાવ વગેરે ફરિયાદ રહેતી હોય છે . તેમાં દસ ગ્રામ ગરમાળાના ગોળ સાથે પાંચ ગ્રામ વાવડિંગ ચૂર્ણ તથા પાંચ ગ્રામ કપિલા ચૂર્ણનો ઉકાળો કરી , એક નાની ચમચી દેશી દિવેલ ઉમેરી એકાંતરે દિવસે વહેલી સવારે લાંબા સમય સુધી સેવન કરવું . આમ કરવાથી કોષ્ઠની શુદ્ધિ થશે અને કૃમિજન્ય વિકારો દૂર થશે . ગરમાળાના ગોળને વધુ પડતો ઉકાળવાથી એના ઔષધિય ગુણો નાશ થાય છે . સાચી પધ્ધતિ એ છે કે , ગેસ બંધ કર્યા પછી ઉકળતા પાણીમાં ઉપરના દ્રવ્યો ઉમેરી અડધો કલાક રાખી મૂકવા . પાણી નવશેકુ ૨ હે ત્યારે ગાળીને ઉપયોગ કરવો . ( ૪ ) ગરમીમાં થતા તાપોળિયા , અળાઇ અને ગૂમડા : – ગરમાળાના ફૂલો વાટી , લુગદી કરી લગાવવી .

( પ ) જર્દી નઝાતા , સડતા , ઊંડા ઘા : – ગરમાળાના કૂણા પાન વાટી લેપ કરવો . ( ૬ ) તાવ : – કોઇપણ પ્રકારના તાવમાં વીસ દાણા કાળી દ્રાક્ષ અને બે ગ્રામ ગરમાળાના ગોળને આખી રાત એક ગ્લાસ પાણીમાં પલાળી સવારે ગાળીને લેવું . ( ૭ ) કમળો – શેરડીના રસ સાથે ગરમાળાનો ગોળ પીર્વો . ( ૮ ) જૂની કબજિયાત અને હરસ – મસા : -પાંચ ગ્રામ ગરમાળાનો ગોળ , બે ગ્રામ હરડે , બે ગ્રામ બી વગરની કાળી સૂકી દ્રાક્ષ , બે ગ્રામ આમળાના ચૂરણને એક ગ્લાસ ઉકળતા પાણીમાં ઉમેરી તરત ગેસ બંધ કરી દેવો . અડધો કલાક રાખી મૂકી ત્યારબાદ ગાળી સવાર – સાંજ બે વખત પીવા આપી શકાય જેના સેવનથી મળાવરોધ દૂર થશે અને હરસ પરનું દબાણ ઘટશે તેથી વેદના અને સોજો મટી જશે

( ૯ ) સગર્ભા સ્ત્રીઓની કબજિયાત , કોઠાની ગરમી અને વારંવાર થતો ગર્ભપાત : – ગરમાળાનો ગુલકંદ નીચે જણાવેલ વિધિથી બનાવવો . સવારે ઠંડા પાણી સાથે એક નાની ચમચી ગુલકંદ લાંબા સમય સુધી લેવો . સામાન્ય વ્યક્તિઓ માટે જૂની કબજિયાત , ખાંસી , શરીરમાં દાહ – બળતરા , ત્વચાના વિકારો , હૃદયરોગ , જીર્ણતાવ વિગેરેમાં આ ગુલકંદ ઉપયોગ થઇ રહે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here