દરેકને ઘરમાં સફાઈ માટે કામની ઘરગથ્થુ ટીપ્સ

0

દીવાલ પરનો ભેજ દુર કરવા માટે : ઘરમાં ભેજ આવતો હોય અને ઘરને ભેજ મુક્ત બનાવવા માટે સમય અનુસાર ઘરમાં નળની પાઈપ લાઈન તપાસ કરો જો પાઈપલાઈન લીકેજ હશે તો ઘરમાં ભેજ બારેમાસ આવશે અને જો ચોમાસા દરમિયાન જ ભેજ આવતો હોય તો અગાસી પરથી પાણી ઉતવાનું અનુમાન લગાવી શકાય છે ફક્ત ચોમાસા દરમિયાન જ ભેજ આવતો હોય તો ચોમાસામાં દિવાલોને સુરક્ષિત રાખવા માટે દિવાલોને વૉટર પ્રૂફ કેમિકલ અથવા પેઇન્ટનો ઉપયોગ કરી શકો છો. સુર્પ્રક્સ ઘરમાં આવતો હોય ત્યારે ઘરના બારી બારના ખુલા રાખો અને સૂર્યના કિરણો ઘરમાં આવવા દો . ચોમાસા પહેલા ઘરમાં વોટર પ્રૂફ કરવો દીવાલને .

દીવાલ પરથી પોપળીઓ ઉખડતી અટકાવવા માટે

ચોમાસાની સિઝનમાં દીવાલ પરથી પોપળી ઉખડતી હોય તો દીવાલ સારી કરવા દીવાલ સિમેન્ટ થઈ ભરવી લો અને વોટર પ્રૂફ કલર કરવી શકો શ્હો અને દીવાલ પર થતી ફુગથી દીવાલ પરની કોપળી ઉખડતી હોય તો પાણી અને વિનેગરને બરાબર પ્રમાણમાં મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ઉમેરી લો અને દીવાલ પર છંટકાવ કરવાથી ફૂગ દેખાશે નહિ. રસોઈમાં ઉપયોગી બેકિંગ સોડા નો ઉપયોગ પણ દીવાલ પર લાગેલ ફૂગ ને દુર કરવા માટે થાય છે બેકિંગ સોડાને પાણી સાથે મિક્સ કરીને સ્પ્રે દ્વારા દીવાલ પર લગાવવાથી દીવાલ પરનો ભેજ દુર થાય છે

લાકડાના ફર્નીચરમાં લાગે ઉધીને દુર કરવા અથવા ફર્નીચર પર ઉધી ન લાગે એના માટેના ઉપાયો

વિનેગરની મદદ લો , લીમડા-લસણનો સ્પ્રે ફર્નીચર કે દીવાલ પર લાગેલ ઉધઈ દુર કરવામાં મદદકર થાય છે સૌપ્રથમ ૪-૫ લસણની કળીને પીસી લો અને કડવા લીમડાના પાનને ઉકાળેલુ પાણી અને લસણની પેસ્ટનું પાણી મિક્સ કરીને સ્પ્રેમાં ભરીને ઘરમાં જે જગ્યા પર ઉધઈ લાગેલ હોય ત્યાં સ્પ્રે કરવાથી ઉધઈ દુર થાય છે

આ પણ વાંચો:

RELATED ARTICLE

આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

ઘરમાંથી ગરોળી કે વંદાને ભગાડવા માટે : તમાલ પત્રની સુગંધથી વંદા દુર ભાગે છે , વંદા કોઈ તીવ્ર ગંધ સહન નથી કરી શકતા આથી રસોડામાં કોઈ તીવ્ર સુગંધનું તેલના ટીપા નાખો અથવા કેરોસીનના ટીપા નાખવાથી પણ વંદા ભાગી જાય છે

ઘરમાંથી ગરોળી ભગાડવા માટે : ઘરમાં કોઈ ખૂણામાં કપૂરની ગોળી રાખવાથી ગરોળી ઉભી પૂછડીએ ભાગશે. લસણની તીવ્ર સ્મેલ ગરોળીને પસંદ નથી એટલે લસણના રસનો છંટકાવ કરવાથી ગરોળી ભાગી જશે. મરી પાવડરને પાણીમાં મિક્સ કરો. તેનું સ્પ્રે એ જગ્યાઓએ છાંટો જ્યાં વધારે રહેતી હોય. તેની સ્મેલથી ગરોળીઓ ભાગી જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here