ઉપયોગમાં આવે તેવી 20 કિચન ટીપ્સ વાંચીને વધુમાં વધુ શેર કરો

0

1) ચોખાના ઓસામણથી સુતરાઉ સાડીને આર કરવાથી તે એકદમ કડક બને છે . *2) વાનગી તળતી વખતે તેમાં એક ચમચી ચોખખું ઘી નાખવાથી તે વાનગી લાંબો સમય સુધી સારી રહે છે . * આદુને તાજુ રાખવા માટે ભીની માટીમાં દાટી રાખવાથી સુકાશે નહિ . ૩) તુવેરદાળ ઝડપથી ચડતી ન હોય તો તેમાં કાચી સોપારીનો એક ટુકડો નાંખી દેવો . જેથી દાળ ઝડપથી અને એકરસ થઈ જશે . *4) ચામાં ગુલાબની પાંદડીઓ નાખવાથી ચામાં ગુલાબની સુગંધથી ચા સુંવાદિષટ બનશે . 5)“ ભાત બનાવતી વખતે તેમાં થોડું મીઠું- ચોખખું ઘી અને થોડું લીંબુ નીચોવવાથી ભાતની સોડમ સરસ થશે અને ભાત છૂટો થશે . 6) “ ઢોકળામાં સોડાને બદલે ઈનો ફ્રુટ સોલ્ટ નાખવાથી ઢોકળા ખૂબ પોચા બને છે . 7) છાશમાં ગરમ કરેલા તેલમાં જીરૂ – રાઈ – હિંગનો વધાર કરવાથી છાશ વધારે સ્વાદિષટ લાગે છે .8) પુરી બનાવતી વખતે તેમાં અડધી ચમચી ખાંડનું પાણી નાખવાથી પુરી ફૂલેલી જ રહેશે .9) “ કાચનાં વાસણ ધોતી વખતે વોશબેસિનની નીચે જૂના જાડા ટુવાલનો ટુકડો પાથરી દો . તેનાથી કાચનાં વાસણ તૂટવાનો ભય ઓછો રહે છે . 10) અણીદાર ચપ્પુ , કાંટા વગેરેને રસોડાના અંદરના ખાનામાં કયારેય ન રાખો , કોઈ ઊંચા સ્ટેન્ડ પર રાખો . ગેસની સગડી હંમેશા ગેસ સિલિન્ડરના ઉપરના ભાગમાં રાખો .

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

11) ગેસ સિલિન્ડર બદલતી વખતે બારી – બારણાં ખુલ્લાં રાખો . ગેસ લીક થવાની જરા પણ શંકા જાય , તો દીવાસળી અથવા લાઈટર લળગાવશો નહી , સાથોસાથ વીજળીનું કોઈપણ સાધન ચાલુ- બંધ ન કરશો . 12) રસોઈ બનાવવાની શરૂઆત કરતાં પહેલાં બધી જ પૂર્વ તૈયારીઓ કરી લેવી જોઈએ , જેવી કે , શાકભાજી સમારેલો હોય , મસાલા તૈયાર હોય , લોટ બાંધેલ હોય વગેરે . જેથી ? કંઈ કરવું ન પડે અને રઘવાટ ન થાય . 12) રસોડામાં પાણીની યોગ્ય વયવસથા હોવી જોઈએ . રસોઈ કરતો દાઝી જવાય તો દાઝેલો ભાગ પાણીમાં બોળી દેવો અથવા તેના ઉપર ઠંડું પાણી રેડવું . દાઝેલા જ વધારે સમય સુધી પાણીમાં રાખવાથી બળતરા ઓછી થઈ જાય છે , પછી ડોકટરને બતાવો .

13) સોના – ચાંદીના દાગીનાને ચમકદ લાવવા તેને દસ મિનિટ અરીઠાના પાણીમાં ઉકાળો . ત્યાર બાદ તેને ઠંડા પાણીથી ધોઈ સાફ નરમ કપડાંથી લૂછી લેવાથી ફરક તરત જ ઊડીને આંખે વળગશે . 14) નેઈલપૉલિશની બાટલીનું ઢાંકણ જામ થઈ ગયું હોય તો તેને ૩૦ થી ૪૫ સેકન્ડ હેરડ્રાયરની સામે મૂકી રાખવાથી સરળતાથી ખૂલી 15) “ ચોખા ભરેલા કન્ટેન્ટમાં લસણની કેટલીક કળીઓ મૂકી રાખવાથી તેમાં કયારેય જીવાત નહીં થાય . 16) “ મરચા સમાર્યા બાદ થતી બળતરા ઓછી કરવા હાથ પર થોડું દહીં અથવા હળદર ઘસવી . ‘17) પૂરીને વધુ સ્વાદિષટ બનાવવા લોટ બાંધતી વખતે તેમાં ચારથી પાંચ સ્લાઈઝ પલાળેલા બ્રેડની પણ નાખવી . 18) બચેલા નાહવાના સાબુના નાના નાના ટુકડાને ભેગા કરી ગરમ પાણીમાં છુંદી નાખો . હવે તેમાં થોડું ગ્લિસરીન નાખો . હાથ ધોવાનો સરળ અને સોંઘો લિક્વિડ સોપ તૈયાર થઈ જશે .19) “ તૂટેલા કાચના ટુકડાને ઉપાડવા બ્રેડનો ઉપયોગ કરવાથી હાથમાં ઈજા થવાની સંભાવના નહિવત્ થઈ જાય છે . 20) પલાસ્ટિકની ચીજો ગંદી થઈ જાય તો એને કેરોસીનથી સાફ કરવાથી એ નવા જેવી જ થઈ જશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here