ઓપરેશન કે દવા વગર શરીરમા થતી ચરબી કે રસોડીની ગાંઠ દૂર કરવા આયુર્વેદ ઉપચાર

0

ગાઠ થવાના કારણો : પેટમાં ગાંઠ થવાનું સંભવિત કારણ તે સ્થાન પર આધારિત છે, કે પેટના ક્યા ભાગમાં ગાંઠ થઈ છે. જો પેટના ઉપરના ભાગમાં (પેટના સ્તર) કોઈ ગાંઠ દેખાય રહી છે, તો તે ત્વચાની ગાંઠ અથવા હર્નિઆ પણ હોઈ શકે છે.

આમતો દરેક ગાંઠ કે રસોલીથી કેન્સર થતું નથી . માત્ર બે કે ત્રણ ટકા ગાંઠ એવી છે , જે કેન્સરમાં બદલાઈ જાય છે.પરંતુ તમારે સતર્ક તો રહેવું પડશે . તેના માટે બધાથી સારી વિશ્વમાં દવા છે ચૂનો . શરીરમાં ક્યાંય પણ ગાંઠ થઇ જાય , રસોળી થઇ જાય તો તેના કેન્સરમાં બદલી જવાની શક્યતાઓ રહે છે , તો આવી ગાંઠને દૂર કરવા માટે બધાથી સારી દવા છે ચૂનો , ચૂનો એટલે કે જે પાનમાં ખાવામાં આવે છે.મકાનને રંગવા ધોળવામાં ઉપયોગ કરવામાં આવે છે , પાનવાળા ની દુકાનમાં સરળતાથી મળી જાય છે . આ ચુનાને કનકનાં દાણા જેટલો ખાઓ , હવે સવાલ એ થાય કે ખાવો કેવી રીતે ? કેમ કે સીધો જીભ ઉપર લગાડવામાં આવે તો જીભ ફાટી જાય છે . તો તેને ખાવાની એક જ રીત છે કે તમે પાણીમાં ભેળવીને પી લો કે પછી દહીમાં મેળવીને પીઓ.તે સિવાય તમે તેને લસ્સીમાં મેળવીને , દાળ માં નાખીને , શાકમાં નાખીને પણ ઉપયોગ કરી શકો છો .

મહિલાઓમાં આ ગાંઠની ખબર કેવી રીતે પડી શકે ? જે માતાઓને પેટમાં રસોળી થઇ જાય તેમની માસિક તિથિ એકદમ બદલી જશે . તેમને ખબર પડશે લોહી વધુ આવશે પણ 28-30 દિવસ માં જે આવવું જોઈએ તે 10-15 દિવસમાં પણ આવી શકે છે કે તે એક અઠવાડિયું ચાલશે કે 10 દિવસ ચાલે કે પછી 15 દિવસ ચાલે.બ્લીડીંગ ખુબજ થશે અને થાક પણ ખુબ લાગશે શરીરમાં નબળાઈ ખુબ આવી જશે . તો તેનાથી તમે નક્કી કરી લો કે રસોળી થઇ રહી છે અથવાતો થઇ રહી છે . પછી તપાસ કરાવા સોનોગ્રાફી કરાવી લો . હવે સમજી લો કે તમને ચૂનાની જરૂર પડી છે . ચુનો સૌથી સારી અને સસ્તી દવા છે . બીજું તો ઠીક તેની કોઈ આડઅસર પણ ખૂબ જ ઓછી છે . અને દુનિયાની બધી દવાઓ આ ગુનામાંથી જ બને છે જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે .

એસિડ રિફ્લક્સ નું કારણ બને તેવો ખોરાક ન ખાવો. ભારે વસ્તુઓ ન ઉપાડવી જોઈએ. મળત્યાગ દરમિયાન વધુ બળ ન લગાવવું. નબળા સ્નાયુઓને મજબૂત કરવા માટે વિશેષ પ્રકારની કસરતો કરવી જોઈએ. ભોજન કર્યા પછી આડા પડવાની કે કોઈ પ્રવૃત્તિ ન કરવી જોઈએ.

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)

આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

બીમાર થતાંની સાથે જ તેની સારવાર કરાવો જેથી ખાંસી થવાથી બચી શકાય. ધૂમ્રપાન ન કરવું જોઈએ. તંદુરસ્ત વજન જાળવી રાખવું. હળવો ખોરાક ખાવો જોઈએ. ચુનો સૌથી સારી અને સસ્તી દવા છે. તેની કોઈ આડઅસર પણ નથી થતી. અને દુનિયાની ઘણી બધી દવાઓ ચુનામાંથી જ બને છે જે રસોળી તથા ગાંઠને ઓગાળે છે.

રસોળી થવાના કારણો | રસોળી નો ઉપચાર | રસોળી ની ગાંઠ કાઢવા શું કરવું | રસોળી in english | રસોળી નો ઈલાજ | rasodi ni dava | rasodi in gujarati | rasodi in english

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here