ખેતસીભાઈનો ચમત્કારિક પ્રયોગ દાદા એ સમજાવ્યું પથરીનું સમાધાન

0

ખેતસીભાઈનો ચમત્કારિક પ્રયોગ દાદા એ સમજાવ્યું પથરી થી બચવાનો ચમત્કારિક પ્રયોગ જો તમે આ પ્રયોગ કરશો તો અનેક બીમારી હમેશા માટે તમારાથી દૂર રહેશે
ખેતસીભાઇ સમજાવે છે જો તમે પાણી પીવાની સાચી રીત જાણી જશો અને પાણીની કિંમત કરતા શીખી જશો તો તમને પાણી અનેક બીમારીથી બચાવશે આમ જોઈ તો પાથરી થવાની મુખ્ય કારણ પાણી જ છે આપણે પાણી પી છી પ્રાંતી સાચી રીતથી પાણી પીવું જોઈએ સૌ પ્રથમ આપણે સવારે ઉઠીને બ્રશ કર્યા પહેલા પાણી પીવાનું ટાળતા હોઈએ છીએ પરંતુ જો બ્રશ કર્યા પહેલા પાણી પીશો તો પેટ તમારું એકદમ સાફ થઇ જશે

આમ સૌપ્રથમ ઉઠીને 1 ગ્લાસ અથવા અળધો ગ્લાસ પાણી પીવાની આદત રાખો ત્યાર બાદ જ બ્સ કરો એટલે તમારું પેટ સ્વરમાં એકદમ સાફ થઇ જશે અને પેટમાં કોઈ રોગ નહિ થઇ
અને પાણી પીવામાં કોઈ ઉતાવળ ન કરવી પાણી એકદમ ધીમે ધીમે એક એક ઘુંટળો ગળે ઉતારવો જોઈએ

ખેતસી ભાઈ કહે છે કે પાણીમાં જીવ અને મગજ છે પાણી બધું સમજે છે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરો છે તમે પાણી નો દૂર ઉપયોગ ન કરો પાણીનું મહત્વ સમજો
પાણીને ગરમ કરીને ધીમે ધીમે પીશો તો તે ગળા માંથી પેટ સુધી પહોંચશે ત્યાં સુધીમાં બધો કચરો સાફ કરી દેશે આમ પાણીને દિવસમાં એક વખત ગરમ કરીને ધીમેધીમે પીવો આમ પથરી થશે નહિ તેમજ પેટના બીજા કોઈ રોગ પણ થશે નહિ

ખેતસીભાઇ એ પણ કહે છે તમે પાણી પીતી વખતે પાણીને આઇ લવ યુ કેટ જાવ પાણી તમને મોટી બીમારીથી બચાવશે

ખેતસીભાઇની બીજી પોસ્ટ વાંચો :

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here