હળદર અને તુલસીનો આ પ્રયોગ પગમાં આવતા સોજાને કરશે છૂમંતર

0

હળદર અને તુલસી સહિતની આ વસ્તુથી પગમાં આવતા સોજા થશે ઓછા લાંબા સમય સુધી પગ લટકાવીને રાખવાથી કે શરીરમાં કોઇપણ પ્રકારની હેલન ચલન ન થવાના કારણથી શરીરના અંગોમાં સોજા આવવા લાગે છે . આમ ઘણી વખત તમને ઓફિસમાં થાય છે કારણકે આખો દિવસ તમે ઓફિસમાં પગ લટકાવીને બેસો છો . જેના કારણે સોજા આવવા લાગે છે . લાંબા સમય સુધી સોજા રહેવા પર તકલીફ વધી જાય છે , તે તમને પણ વધારે પ્રમાણમાં સોજો આવે છે તો તમે કેટલાક ઘરેલું ઉપાય અજમાવી શકો છો .

તુલસી : તુલસીમાં ટ્રેનિન , સેવોનિન , ગ્લાઇરોસાઇડ અને અલ્કલાઇટ્સ હોય છે . જે બેક્ટરિયાથી લડવામાં મદદ કરે છે . સોજા આવવા પર તમે તુલસીના પાનનો ઉકાળો બનાવીને પી શકો છો . જેનાથી તમને આરામ મળશે . લસણ રોજ ખાલી પેટે ૨-૩ કાચી લસણનું સેવન પેટના ઇન્વેકશનને ખતમ કરવામાં મદદ કરે છે . તે સિવાય ભોજન બનાવતા સમયે પણ લસણનો ઉપયોગ ફાયદા કારક છે .

તે સ્વાથ્ય માટે ખૂબ લાભદાયી હોય છે . સરસિયુઃ સરસિયામાં અનેક પ્રકારના મિનરલ્સ હોય છે . સોજાને ઓછા કરવામાં મદદ કરે છે સરસિયાના તેલમાં ૨-૪ લસણની કળીઓને મિક્સ કરીને ગરમ કરી લોખા અને સોળ વાળી જગ્યા પર હળવા હાથે માલિશ કરો . હળદર : હળદરમાં અઢળક ગુણ રહેલા છે . જે આપણા શરીર માટે ખૂબ લાભદાયી હોય છે . હળદરના પાવડરમાં હળવું સરસિયાનું કે તલનું તેલ મિકસ કરી લો . અને તેની પેસ્ટ બનાવીને સોળ વાળી જગ્યા પર લગાવી દો . તે સુકાઈ જાય તેના કલાક બાદ તેને ધોઇ લો .

આ પણ વાંચો: કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

આજ સાંજના મેનુ માં બનાવો ચટાકેદાર મિસળ પાઉં (Misal Pav)

આ મહિલાઓની મનપસંદ વાનગીનું નામ શું છે ? વાનગીના નામ પર ક્લિક કરો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here