Home 2019 June

Monthly Archives: June 2019

અચાનક થઈ જતા ઝાડાનો ઉપચાર વખતે મળત્યાગ કષ્ટયુક્ત હોય છે અને પેડના નીચેના ભાગમાં ડાબી બાજુએ દુખાવો થાય છે તથા પેડુ ભારે રહે છે . આ કારણને લીધે દદ પ્રતિદિન કોઈ ને કોઈ વિરેચન ઔષધ લીધા કરે છે પરંતુ વિરેચક ઔષધોમાં વિક્ષોભક ગુણ હોવાથી મરડાટ - મરોડની તકલીફ મોટા આંતરડાની વિક્ષોભશીલતાને લીધે વધી જાય છે . વિરેચક ઔષધથી પાતળા...
તો એ સંદેશ તારીખઃ ૨૪ - ૦૬ - ૨૦૧૯ , સોમવાર જમા અબ ગાય કે પેટમે સે પ્લાસ્ટિક મળ્યા પોલિથીન નિકાલને કે લિયે પેટ ફાડને કી જરૂર નહીં . તંત્રને જાણ રમના ધક્કા tઈ પ્રકારનું ગાય કે પેટ સે પ્લાસ્ટિક પોલિથિન યું ન હતું . કો સમાપ્ત કરને કા સફલ ઉપચાર . . . સંઘને જાણ જયપુર કે ડૉ...
માનસિક આરોગ્ય અને આંતરડામાં રહેલા માઇક્રોઓર્ગેનિઝમ વચ્ચે સીધો સંબંધ ફળ - શાકભાજી આંતરડાના સારા , બેક્ટરિયામાં વધારો કરે છે : સ્ટડી તારપૂર પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવા આંતરડામાંના સારા " બેક્ટરિયામાં વધારો કરવાનો એક સર્વોતમ માર્ગ છે . જે ચિતાને કન્ટ્રોલ કરી શકે છે તેવું એક નવા સ્ટડીમાં જણાવાયુ છે . મેડિકલ સ્ટડીના રિવ્યુમાં એવું જણાવાયું કે સંતુલિત...
લીચીનો ઉપયોગ કેમ કરશે - એક ઈંચથી નાની , લીલા કલરની હાર્ડ લીચી ન ખાવી - ભૂખ્યા પેટે લીચીનો ઉપયોગ ટાળવો - સારી લીચી લાલ કલરની ચળકાટ વાળી હોય છે - વધુ નરમ અને છાલ ભાંગી હોય તો ઉપયોગ ન કરવો - પાણીથી ધોઈને , ફ્રિઝમાં રાખી એક જ દિવસમાં ખાઈ લેવી - મોટેથી છાલનકાઢવી , મેથી જુલાઈમાં જ...
જમતી વખતે ઘણાં લોકોને અડદના કે ચોખાના પાપડ તળીને ખાવાની ટેવ હોય છે . આ પાપડ ટેસ્ટમાં બેસ્ટ હોય છે , પણ તળેલા હોવાને કારણે તેની અંદર કેટલુંય તેલ રહી જતું હોય છે , જે આપણાં શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે . તે તેલ કોલેસ્ટેરોલની તકલીફ સર્જવા માટે પૂરતું છે . પાપડ પરના આ તેલને નિતારવા માટે એક તપેલીમાં...
ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને ….. આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા...
જગતનો વૈદ્યઃઆદું। આદુનો સ્વાદ તીખો હોય છે અને તે ઘણાં રોગોમાં ફાયદારુપ થઈ શકે છે. ખાંસી, શરદી, ઠંડી લાગવી જેવા રોગોમાં દવાના બદલે આદુ વધારે કારગત સાબિત થાય છે કારણ કે તેમાં કુદરતી રીતે ગરમ છે અને તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ હોય છે. પણ કેટલાક રોગો એવા પણ છે કે જેમાં આદુ ઔષધિ નહીં પણ ઘાતક સાબિત...
રેસિપી ડેસ્કઃ મોટાભાગના બાળકોને રોટલી શાક ખાવું ગમતુ જ નથી. જેના કારણે તેઓ ન્યૂટ્રિશનથી પણ દૂર રહે છે. તો બાળકોને ટેસ્ટમાં પણ ભાવે તેવી રેસિપી ટ્રાય કરો. બાળકો માટે બનાવો ટેસ્ટી ક્રિસ્પી વેજ.ફ્રેન્કી સામગ્રી : 3 કપ મેંદો 4 નંગ બાફેલા બટાકા 4 નંગ બ્રેડની સ્લાઈસ તેલ જરૂર મુજબ આદુ,મરચા, લસણની પેસ્ટ 1 ચમચી ગરમ મસાલો ધાણાજીરૂ પાવડર લાલમરચું પાવડર ટોસ્ટનો...
ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને …..આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે નિષ્ણાતોનું માર્ગદર્શન લઈને કરવા...
યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે - જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન કરો, ફક્ત કરીને જોઈ...