અચાનક થઈ જતા ઝાડા મટાડવા અપનાવો આ ઘરગથ્થું ઉપચાર

અચાનક થઈ જતા ઝાડાનો ઉપચાર વખતે મળત્યાગ કષ્ટયુક્ત હોય છે અને પેડના નીચેના ભાગમાં ડાબી બાજુએ દુખાવો થાય છે તથા પેડુ ભારે રહે છે . આ કારણને લીધે દદ પ્રતિદિન કોઈ ને કોઈ વિરેચન ઔષધ લીધા કરે છે પરંતુ વિરેચક ઔષધોમાં વિક્ષોભક ગુણ હોવાથી મરડાટ – મરોડની તકલીફ મોટા આંતરડાની વિક્ષોભશીલતાને લીધે વધી જાય છે … Read more

અબ ગાય કે પેટમેં સે પ્લાસ્ટિક યા પોલિથીન નિકાલને કે લિયે પેટ ફાડને કી જરૂર નહીં અપનાવો આ ઘરગથ્થું ઉપાય વધુ માહિતી માટે ફોન કરો

તો એ સંદેશ તારીખઃ ૨૪ – ૦૬ – ૨૦૧૯ , સોમવાર જમા અબ ગાય કે પેટમે સે પ્લાસ્ટિક મળ્યા પોલિથીન નિકાલને કે લિયે પેટ ફાડને કી જરૂર નહીં . તંત્રને જાણ રમના ધક્કા tઈ પ્રકારનું ગાય કે પેટ સે પ્લાસ્ટિક પોલિથિન યું ન હતું . કો સમાપ્ત કરને કા સફલ ઉપચાર . . . સંઘને … Read more

વધુ ફળો – શાકભાજીથી કેન્સરના જોખમમાં ઘટાડો કરવા કલીક કરો અને વાંચો માહિતી

માનસિક આરોગ્ય અને આંતરડામાં રહેલા માઇક્રોઓર્ગેનિઝમ વચ્ચે સીધો સંબંધ ફળ – શાકભાજી આંતરડાના સારા , બેક્ટરિયામાં વધારો કરે છે : સ્ટડી તારપૂર પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાવા આંતરડામાંના સારા \ ” બેક્ટરિયામાં વધારો કરવાનો એક સર્વોતમ માર્ગ છે . જે ચિતાને કન્ટ્રોલ કરી શકે છે તેવું એક નવા સ્ટડીમાં જણાવાયુ છે . મેડિકલ સ્ટડીના રિવ્યુમાં … Read more

શુ તમારા બાળકોને લીચી ખવડાવો છો? તો ચેતી જજો લીચીથી મૃત્યુ થઇ શકે છે વાંચો અને દરેક માતા પિતા સાથે શેર કરો

લીચીનો ઉપયોગ કેમ કરશે – એક ઈંચથી નાની , લીલા કલરની હાર્ડ લીચી ન ખાવી – ભૂખ્યા પેટે લીચીનો ઉપયોગ ટાળવો – સારી લીચી લાલ કલરની ચળકાટ વાળી હોય છે – વધુ નરમ અને છાલ ભાંગી હોય તો ઉપયોગ ન કરવો – પાણીથી ધોઈને , ફ્રિઝમાં રાખી એક જ દિવસમાં ખાઈ લેવી – મોટેથી છાલનકાઢવી … Read more

કોલેસ્ટ્રોલનુ મુખ્ય કારણ છે તેલ તડેલ વસ્તુમાથી તેલ નિતારવા અપનાવો આ ઘરગથ્થુ ટીપ્સ

જમતી વખતે ઘણાં લોકોને અડદના કે ચોખાના પાપડ તળીને ખાવાની ટેવ હોય છે . આ પાપડ ટેસ્ટમાં બેસ્ટ હોય છે , પણ તળેલા હોવાને કારણે તેની અંદર કેટલુંય તેલ રહી જતું હોય છે , જે આપણાં શરીરને ખૂબ નુકસાન પહોંચાડે છે . તે તેલ કોલેસ્ટેરોલની તકલીફ સર્જવા માટે પૂરતું છે . પાપડ પરના આ તેલને … Read more

સાંધામાં દુખાવો, તાવ, યૂરીન ઇન્ફેક્શનમાં ફાયદાકારક છે પારીજાત તેના ઉપયોગ વાંચો અને શેર કરો

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને ….. આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર … Read more

આનુ નિયમિત સેવનથી જીભ અને ગળાનું કેન્સર થતું નથી કલીક કરો જાણો વધુ માહિતી

જગતનો વૈદ્યઃઆદું। આદુનો સ્વાદ તીખો હોય છે અને તે ઘણાં રોગોમાં ફાયદારુપ થઈ શકે છે. ખાંસી, શરદી, ઠંડી લાગવી જેવા રોગોમાં દવાના બદલે આદુ વધારે કારગત સાબિત થાય છે કારણ કે તેમાં કુદરતી રીતે ગરમ છે અને તેમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ હોય છે. પણ કેટલાક રોગો એવા પણ છે કે જેમાં આદુ ઔષધિ નહીં પણ ઘાતક … Read more

બાળકો માટે બનાવો ક્રિસ્પી વેજ.ફ્રેન્કી

રેસિપી ડેસ્કઃ મોટાભાગના બાળકોને રોટલી શાક ખાવું ગમતુ જ નથી. જેના કારણે તેઓ ન્યૂટ્રિશનથી પણ દૂર રહે છે. તો બાળકોને ટેસ્ટમાં પણ ભાવે તેવી રેસિપી ટ્રાય કરો. બાળકો માટે બનાવો ટેસ્ટી ક્રિસ્પી વેજ.ફ્રેન્કી સામગ્રી : 3 કપ મેંદો 4 નંગ બાફેલા બટાકા 4 નંગ બ્રેડની સ્લાઈસ તેલ જરૂર મુજબ આદુ,મરચા, લસણની પેસ્ટ 1 ચમચી ગરમ મસાલો … Read more

મહિલાને માસિક નિયમીત તેમજ રક્તના રોગોનો નાશ કરનાર છે આ ઔષધિ

ઓળખીયે આયુર્વેદીક ઔષધીઓને …..આયુર્વેદીક ઔષધીઓનો સામાન્ય પરીચય કરાવવામાં અહી કેટલીક બાબતો રજુ કરવામાં આવી છે દરેક ઔષધીઓનો ઉપાય પણ આપેલ છે દરેકને એકજ ઉપાય લાગુ પડી શકે નહીં કેમકે દરેક વ્યક્તિની પ્રકૃતી અલગ અલગ હોય છે એક ઉપાય કોઈને નીવડ્યો હોય તે ઉપાય બીજાને ન પણ નીવડે તેમ છતાં ઉપચારો કોઈ યોગ્ય વૈદ્ય, ડોકટર કે … Read more

યોગનો અર્થ અને તેનાથી થતા ફાયદા જાણો અને શેર કરો

યોગ શબ્દના બે અર્થ થાય છે અને બંને મહત્વપૂર્ણ છે. પહેલો છે – જોડ અને બીજો છે સમાધિ. જ્યા સુધી આપણે પોતાની સાથે નથી જોડાતા, ત્યાં સુધી સમાધિ સુધી પહોંચવું મુશ્કેલ છે. યોગ દર્શન કે ધર્મ નથી, ગણિતથી થોડું વધુ છે. બે માં બે ઉમેરો ચાર જ આવશે. પછી ભલે તમે વિશ્વાસ કરો કે ન … Read more