Home 2019

Yearly Archives: 2019

ગરમાગરમ રેતીનો શેક કરવાથી શરદી મટે છે.ગરમા ગરમ ચણા સૂંઘવાથી શરદી મટે છે.સૂંઠ, કાળાં મરી અને તુલસીનાં પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.નાગરવેલનાં બે-ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે.રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાથી શરદી મટે છે.આદુનો રસ અને મધ એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છેરાઈને વાટી મધ સાથે મેળવીને ખાવાથી શરદી મટે છે.ફુદીનાનો...
ભલભલા વિદેશી સુપરફૂડ કરતાં પણ પાવરફુલ છે આ દેશી સુપરફૂડ !! ફાયદા છે અનેક…!! ‘છોકરું કાંખમાં અને શોધ ગામમાં’ કહેવત બહુ જૂની છે. પરંતુ આજે પણ એ પ્રાસંગિક છે. સુપરફુડનું આજકાલ ચલણ છે પરંતુ આપણી આસપાસ જ ક્યારેક એવા-એવા સુપરફુડસ પ્રાપ્ય હોય છેજે આપણી આખી કાયાપલટ કરીશકેછેઆપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ ધ્યાન જ જતું નથી. મોરિંગાના...
જેવો શિયાળો આવે કે તરત જ બજારમાં તાજા ને લીલા છ્મ શાક બજારમાં મળતા થતાં હોય છે, એમાંય શિયાળા માં ગરમા ગરમ ખિચડી, કાઢી બાજરીનો રોટલો ને રીંગણ નો ઓળો તો ફેમસ છે. તો ચાલો આજે બનાવીશું રીંગણનો ઓળો. સામગ્રી 4 મોટા રીંગણમરચું પાઉડર 1 ચમચીધાણા જીરૂ1 ચમચીહળદર જરૂર મુજબડુંગળી1 સમારેલીટામેટાં 3 સમારેલાઆદું મરચાની પેશરવઘાર માટે જીરું અને રાઈહીંગ ચપટીમિનથુ ટેસ્ટ...
નાના બાળકો ની બર્થડે પાર્ટી હોય કે પછી નાના બાળકો માટે કોલ્ડ્રીક બનાવવાનું હોય તો ફ્રેશ ગ્વાવા જ્યુસ એ એક સૌથી બેસ્ટ વિકલ્પ છે..જામફળનું જ્યુસ બનાવવામાં જરૂરી સામગ્રી: ૫ નંગ જામફળ મીડીયમ સાઈઝ ના ૫-૬ ચમચી ખાંડ ૧ ચમચી સંચળપાણી જરૂર મુજબ જામફળનું જ્યુસ બનાવવાની રેસિપી સ્ટેપ 1: સૌપ્રથમ એક મિકસર જાર મા જમરૂખ ના ટુકડા...
આ ઉપરાંત, નેશનલ એગ્રિ-ફૂડ બાયોટેકનોલોજી સંસ્થા (એનએબીઆઈ) મોહાલી દ્વારા 7 વર્ષ સંશોધન પછી કાળા ઘઉંને પેટન્ટ આપવામાં આવ્યું છે.આ ઘઉંનું નામ નબી એમજી છે અને તે કાળા, વાદળી અને જાંબુડિયા રંગમાં ઉપલ બ્ધ છે અને સામાન્ય ઘઉં કરતાં વધુ પૌષ્ટિક છે.તદુપરાંત, કાળા ઘઉં તાણ, મેદસ્વીપણા, કેન્સર, ડાયાબિટીઝ અને હૃદય સંબંધિત રોગોના નિવારણમાં મદદગાર છે.......... જ્યારે એન્થોકયાનિન સામાન્ય ઘઉંમાં પ્રતિ મિલિયન...
શાક લગભગ બધાં જ શાક ભારે, વાયુ અને કબજીયાત કરનારાંં હોય છે. આ દુર્ગુણો દુર કરવા તેને તેલમાં જીરુ અને હીંગ નાખી વઘારીને જ ખાવાં જોઈએ. શાક ચડી રહ્યા પછી તેમાં મીઠું, ખટાશ અને હીંગનું પાણી નાખવું જોઈએ.ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે. શીતળા આમલીના કચુકા અને હળદરનું ચુર્ણ...
ઘણી વખત પેટ નાં ગેસની તકલીફથી લોકો બીજા માટે મજાકનું પાત્ર બની જાય છે. જેના લીધે તેમને શરમ અનુભવવી પડે છે. જે લોકોને ગેસ વધુ ઉત્પન્ન થાય છે. તે પોતે જ બીજા થી દૂર રહેવા લાગે છે.... પેટમાં ગેસ આમ તો દરેક લોકો ને બને છે, પરંતુ જેની પાચનક્રિયા ખરાબ રહેતી હોય કે પછી જેમને એસીડીટી...
લોહીના સફેદ કણ શરીરની રોગપ્રતિકારક શક્તિનો અગત્ય નો ભાગ ગણવામાં આવે છે. તેને કારણે શરીરમાં બહારથી દાખલ થયેલા ચેપી જંતુઓ અને ઝેરી પદાર્થોથી રક્ષણ થાય છે આથી શરીરમાં સફેદ કણો અગત્યનો ભાગ ભજવે છે ... ગતાંગથી શરૃ ૬. થેલેસિમિયાનો રોગ :આ પ્રકારનો રોગ વારસાગત (જીનેટીક) ગણવામાં આવે છે. આ રોગમાં દર્દીના શરીરમાં લોહી બનતું જ...
સુંઠ પાવડર - ૫૦ ગ્રામ...............કાળા મરી પાવડર ૨૦ ગ્રામ ............દેશી દવા વગરનો ગોળ ૨૫૦ ગ્રામ........હળદળ પાવડર ૫૦ ગ્રામ................વાઈરલ તાવ, કફ, શરદી, ઉધરસ માટે ઔષધી બનાવવાની રીત............ દેશી ગોળ ને કલાઈમાં નાખી ગરમ કરવો ત્યારબાદ તેમાં બાકી ના ત્રણેય પાવડર(હળદર,કાળામરી, સુંઠ પાવડરનાખી બરાબર હલાવી મિક્સ કરવું. એકદમ મિક્સ થય જાય પછી વટાણાના દાણા જેવડી ગોળી બનાવવી આ ગોળી ઉપયોગમાં લેવાની રીત:વાઈરલ...
કોલોકેશિયા એસ્ક્યુલેન્ટા) એક ઉષ્ણકટિબંધિય બારમાસીય વનસ્પતિ છે જેને એનાં મૂળમાં થતી અળવીની ગાંઠ મેળવવા માટે તેમજ એનાં મોટાં કદનાં પાંદડાં મેળવવા માટે ઉગાડવામાં આવે છે. આ કાંજી ધરાવતી ગાંઠ અને પર્ણો બંન્ને ખાદ્ય પદાર્થો છે. આ વનસ્પતિ ઘણા પ્રાચીન સમયથી ઉગાડવામાં આવતી વનસ્પતિઓ પૈકીની એક છે. પુખ્ત ન થયેલા છોડનાં પાન તથા ગાંઠ વિષકારક હોવાને કારણે અખાદ્ય ગણાય છે. આમ...