ડાયાબિટીસ, બ્લડ શુગર, કોલેસ્ટ્રોલ ગભરાશો નહીં આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

0

ડાયાબિટીસ, બ્લડ શુગર કરો કંટ્રોલમાં થશે જોરદાર લાભ, કોલેસ્ટ્રોલ ગભરાશો નહીં આજથી જ અપનાવો આ ઘરેલુ ઉપચાર

કોલેસ્ટરોલ : ( ૧ ) એક ચમચી ભરી સમારેલી અથવા વાટેલી કોથમીર ખાઈને ઉપર પાણી પીવાથી શરીરમાં કોલેસ્ટરોલ ઘટે છે . એનાથી લોહીનું વહન કરનારી નસો પણ સાફ રહે છે . કોથમીર દરેક સલાડ , શાક , દાળ કે ફરસાણ સાથે ભેળવીને પણ ખાઈ શકાય . ( ૨ ) કોલેસ્ટરોલનું પ્રમાણ ઓછું કરવા માટે તેલ , ઘી અને માખણ બંધ કરવાં . આથી રોટલી ન ખાતાં રોટલાં ખાવા . શાક પણ બાફેલાં ખાવાં .

( ૩ ) લોહીમાં કોલેસ્ટરોનું પ્રમાણ કાબૂમાં રાખવા ખાટા પદાર્થો જેવા કે લીંબુ , આમળાં , કાચી કેરી , દહીં છાસ , ફાલસા , આમલી , ખાટી દ્રાક્ષ વગેરેનું સેવન લાભદાયી છે . ( ૪ ) દરરોજ સવાર – સાંજ એક મૂઠી શેકેલા છોતરાં સાથેના ચણા ખાવાથી કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટે છે અને હૃદયરોગ થવાની શક્યતા મટી જાય છે . કોઈ પણ રોગ : મરીના બે ત્રણ દાણા રોજ ગળવાથી કોઈ પણ રોગ થતો નથી

તજનું સેવન ઘર – ઘરની રસોઇમાં ભળનારી ચીજ તજનું સેવન પણ બ્લડ શુગરને કંટ્રોલ કરી શકે છે . એવામાં તમે સવારની ચા પીતા પહેલાં તેનું દરરોજ સેવન કરો . જો તમે 1 ગ્રામ તજનું સેવન દરરોજ કરો છો તો તે તમારા ડાયાબિટીઝને દૂર રાખી શકો છો .

લીમડાંના પત્તાં લીમડાના પત્તાઓમાં ઇસુલિન રિસેપ્ટન સેસિટિવિટી વધારવાનો ગુણ હોય છે . એટલું જ નહીં , તે શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પણ ઠીક રાખવામાં મદદ કરે છે . જેનાથી તમે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખે છે . એવામાં ડાયાબિટીઝના દર્દીઓએ દરરોજ ખાલી પેટ લીમડાના પત્તાઓનો રસ પીવો જોઇએ . જે લોકોને ડાયાબિટીઝ નથી તે પણ જો આનું સેવન કરે તો ડાયાબિટીઝથી બચી રહી શકે છે .

મેથીનો પ્રયોગ મેથી પણ ઘરે – ઘરે રસોડામાંથી મળી આવે છે . એવામાં જો તમે ઇચ્છો તો તેનું દરરોજ સેવન કરો તો તમારું બ્લડ શુગર કંટ્રોલ થઇ શકે છે . જો તમે રાત્રીના સુતા પહેલાં એક ગ્લાસ પાણીમાં 1 ચમચી મેથીના દાણા પલાળીને રાખી મૂકો છો અને સવારના ખાલી પેટ આ પાણીનું સેવન કરો છો તે તમને વધારે ફાયદાકારક થશે .

સરગવાના પત્તાઓનો પ્રયોગ સરગવાનું પણ આયુર્વેદમાં ખૂબ જ મહત્વ છે . તેને મોરિંગા પણ કહેવામાં આવે છે . આયુર્વેદ અનુસાર , જો તમે સરગવાના ફળોની સાથે – સાથે તેમના પત્તાઓનું પણ સેવન કરો તો તે તમારા બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે અને તમે ડાયાબિટીઝથી બચી શકો છો . જે લોકોને ડાયાબિટીઝની સમસ્યા છે તે પણ તેના સેવનથી પોતાના બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખી શકે છે .

એલોવેરાનો પ્રયોગ એલોવેરા એક એવો પ્લાન્ટ છે કે જેનો કોઇ અલગ – અલગ ચીજોમાં પ્રયોગ કરી શકાય છે . વધારે લોકો આને સ્કીન કેર માટે વધુ પ્રયોગ કરે છે પરંતુ તમને જણાવી દઇએ કે , તે ડાયાબિટીઝ ટાઇપ ટૂને ઓછો કરવામાં કારગર છે . તેમાં એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે કે જે બીટા સેલ્સને રિપેર કરવામાં વધારે કામ આવે છે . તેનો પ્રયોગ તમે સૂધી અથવા કેસુલના રૂપમાં કરી શકો છો .

તુલસીના પત્તાનો પ્રયોગ જો તમે ડાયાબિટીઝથી બચવા ઇચ્છો છો તો તમે દરરોજ ખાલી પેટ 2 થી 3 તુલસીના પત્તાઓ ચાવી જાઓ . હકીકતમાં તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓકિસિડેન્ટ તત્વ હોય છે કે જે શરીરમાં ઇન્સુલિન રિલીઝ કરવા અને સ્ટોર કરવાવાળી કોશિકાઓને હેધી રાખવામાં મદદ કરે છે .

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here