જમરૂખના પાન ખાવાથી થતા ફાયદા, ધણા વર્ષોની ડાયાબિટિસની દવા બંધ કરી દેશો

0

જમરૂખના પાન ખાવાથી થતા ફાયદા , પ્લેટલેસ વધે છે, જખમ રૂઝાવવામાં મદદગાર , ડાયાબિટિસમાં ફાયદાકારક, ડાયાબિટિસમાં ફાયદાકારક, મુખમાંના છાલા દુર કરેતમને બધાએ સંભાળીયુ હશે જમરૂખ ફળ તો ગુણકારી છે, પરંતુ તેના પાનમાં પણ ઘણા ઔષધીય ગુણો ભરપુર માત્રામાં  સમાયેલા છે જે કોઈ જાણતા નથી બધા લોકો ફક્ત જમરૂખ ખાવાનું જ માન્ય રાખે છે પર્નાતું તમે જમરૂખના પાનના ફાયદા વિષે જાણશો તો આજે જ જમરૂખના પાન ખાવાનું શરુ કરી દેશો . જેના સેવનથી સ્વાસ્થયને  ખુબ લાભ થાય છે. જમરૂખના પાન ખાવાથી પ્લેટલેસ વધે છે: જમરૂખના પાનનો રસ પીવાનો સૌથી વધુ ફાયદાકારક ડેન્ગ્યુના દરદીઓને માટે  થાય છે. પેરૂના પાનનો રસ પીવાથી તમારા શરીરના  પ્લેટલેસમાં ઝડપથી વધરો થાય  છે હકીકત માં જમરુખના પાનના જ્યુસમાં મેગાકૈરો પિયોસિસ વધારવાનો ઓષધીય ગુણ હોય છે. જમરૂખના પાન ખાવાથી પ્લેટલેસમાં વધારો થતો હોવાથી જ ડેન્ગ્યુના દરદીઓને આ રસ પીવાની સલાહ આપવામાં આવે છે જમરૂખના પાન ખાવાથી ડેન્ગ્યુંના દર્દી ઝડપથી સજા થઈ જાય છેજમરૂખના પાન  જખમ રૂઝાવવામાં મદદગાર છે: જમરૂખના પાનનો રસ ઘા અથવા ઝખમ રૂઝવવા માટે પણ ખુબ ઉપયોગી માનવામાં છે. એક સંશોધન દ્વારા જાણવા મળ્યું છે કે,  પેરૂના પાનમાં એન્ટીસેપ્ટિક ગુણ સમાયેલા હોય છે જેથી જમરૂખના પાનનો રસ પીવાથી ઘા જલદી રૂઝાઇ જાય છે. અને સારું થઈ જાય છે જમરૂખના પાન મસલ્સને સ્મૂધ કરે છે: પેરૂના પાન માંસપેશિયોને સ્મૂધ કરવામાં ખુબ મદદગાર છે તેના પાનના જ્યુસમાં ક્યુસર્ટિન નામનો પૌષ્ટિક તત્વ સમાયેલું  હોય છે.જે  પીવાથી મસલ્સ ને આરામ મળેછેઅને સ્મુધ થાયછે જમરૂખના પાન  ડાયાબિટિસ માં પણ  ફાયદાકારક સાબિત થયું  છે: પેરૂના પાનમાં એન્ટિબાયોટિક તત્વ સમાયેલુ હોય છે જેથી પાનનો રસ પીવાથી ડાયાબિટસમાં સુધારો કરે છે અને ડાયાબીટીસથી થતી ગંભીર સમસ્યાથી છુટકારો મળે છે આમ ડાયાબિટીસના દર્દીઓએ જમરૂખના પાન ખાવાનું શરુ કેરી દેવું જોઈએ જમરૂખના પાન  મુખમાંના છાલા હોય તો સારા કરે છે: પેટ બરાબર સાફ ન થતું હોય તો મુખમાં છાલા પડવાની સમસ્યા વધી જાયછે આવી સ્થિતિ માં જમરૂખના પાનના રસનું દિવસમા બે વખત પીવાથી મોંમાં પડતા ચાંદાથી છુટકારો મળીજાય છેજમરૂખના પાન પાચન થવામાં સમસ્યા હોય તો પાચનક્રિયા સુધારે છે: તેમાં ફાઇબરની  માત્રા સારા પ્રમાણમાં હોઉં છે. તેથી તેના જ્યુસના સેવનથી પાચનક્રિયા માં ખુબ સારો એવો   સુધરો થાય  છે. તેમજ કબજિયાતની તકલીફ હોય તો પણ રાહત મળે  છે. 

અને ધીમે ધીમે કબજીયાતની સમસ્યા પણ દુર થાય છે જમરૂખના પાન  હૃદયને સ્વસ્થ રાખે છે હાર્ટ એટેક આવતો અટકાવે છે: હૃદયને સ્વસ્થ રાખવા માટે પેરૂના પાનનો જ્યુસ પીવાથી ખુબ સારી એવી રાહત મળે  છે. હકીકતમાં માં તેમાં કાર્ડિયો પ્રોટેકટિવ ગુણ સમાયેલા હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવા માટે લાભદાયક છે. અને તમને હાર્ટ આવતો અટકાવે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here