જીરાનું પાણી અને મધ મિક્સ કરી પીવાથી થાય છે ગજબના ફાયદા

0

જીરાનું પાણી અને મધ મિક્સ કરી પીવાથી થાય છે આ ફાયદા આ ઉપાય છે જીરાનું પાણી અને મધના , જે તમારા શરીરના ઈમ્યુન સિસ્ટમને મજબૂત બનાવશે . જીરાનું પાણી અને મધને મિક્સ કરી પીવાથી તમને થશે આ 9 લાભ પહેલા આવો જાણીએ એને બનાવવાની વિધિ અને પછી જાણીએ એના અમૂલ્ય લાભ વિશે

જરૂરી સામગ્રી : ૨ ચમચી જીરું , ચમચી મધ , ૧ કપ પાણી + બનાવવાની રીત : એક કપ પાણી પેનમાં ઉકાળો પછી એમાં ૨ ચમચી જીરુ નાખી ૫ મિનિટ ઉકાળો પછી એને એક કપમાં ગાળી લો અને એમાં ૨ ચમચી મધ મિક્સ કરો .

પીણું તૈયાર છે . શરીર ડિટોકસ : આ પેયને પીવાથી તમારા શરીરમાંથી દૂષિત પદાર્થ , તમારા લોહી , મળ અને પેશાબના રસ્તે બહાર નીકળી જશે . આથી તમારા શરીરને જલ્દી કોઈ રોગ નહી થાય . ૪ પેટ રહેશે હમેશા દુરૂસ્ત ઃ એને પીવાથી પેટમાં ભોજન પચવાવાળુ જ્યુસ બને છે , જે પેટ હમેશા તંદુરસ્ત રાખે છે . ૪ કબજિયાત નહીં થાય :

જો તમને કબજિયાત છે તો રોજ પીવો કારણકે એનાથી તમારા પેટ સારી રીતે સાફ થઈ જશે . – કેન્સરથી બચાવે : જીરામાં એક કલ્પાઉંડ હોય છે જેનું નામ cuminaldehyde છે અને આ શરીરમાં કેન્સરવાળા સેલ્સને બનવાથી રોકે છે .બ્લડપ્રેશર નિયંત્રિત બનાવેઃ જીરાના પાણીમાં ઘણા પોટેશિયમ હોય છે જે શરીરમાં ઈલેક્ટ્રોલાઈફને બેલેંસ કરે છે . આ કારણે બલ્ડપ્રેશર નિયંત્રિત રહે છે . + અસ્થમા કંટ્રોલ કરે : આ ડ્રિક મ્યુક્સ મેંબરેનમાં સોજા આવવાથી રોકે છે એના કારણે અસ્થમા અટેક કંટ્રોલમાં રહે છે . ૪ એનીમિયાથી બચાવે જીરાનું પાણી અને મધ બન્ને જ વસ્તુઓમાં આયરન વધારે માત્રામાં હોય છે આથી આ મિશ્રણ લોહીમાં આયરનની ઉણપને પૂરી કરી એનીમિયાથી બચાવે છે . –

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here