ઉધરસ ને જડમૂળ માંથી ખતમ કરવા આ પ્રયોગ સાત દિવસ કરવો ચોક્કસ ફાયદો થશે.

0

આજે વાત કરવી છે. ઉધરસ ને જડમૂળ માંથી ખતમ કરવાની. મારા અનુભવ પર હું તમને એક પ્રયોગ કહેવાનો છું. 80% ઉપર આ પ્રયોગ સફળ રહ્યો છે.. પછી કોઈ ની પ્રકૃતિ અલગ હોય અને આ નુસકો કામ ન પણ કરે એવું બની શકે..પણ એક વાત ચોક્કસ છે.. આ પ્રયોગ તમને કદાચ કોઈને ફાયદો ન કરે તો નુકશાન તો નઈ જ કરે.

  • 3 નંગ – સૂકી ખારેક
  • 4 નંગ- લવિંગ
  • એક નાની એવી સાકરની કટકી

આ ત્રણ વસ્તુ દૂધમાં નાખી ઉકાળી લેવું.. જે દૂધ લીધું હોય તેમાં અડધું બરી જાય ત્યાં સુધી ઉકાળવું.. પછી એ દૂધ ને સુતા પહેલા પીય જવું અને પીધા પછી પાણી પીવું નઈ.

દૂધમાં જે વસ્તુ નાખી હોય તેને કાઢવી નઈ.તે બધું જ પિય જવાનુ.. આ પ્રયોગ સાત દિવસ કરવો. 100% ફાયદો થશે.

આયુર્વેદ ના અનુભવે

આ પણ વાંચો અને મિત્રો સાથે શેર કરો:

–> ઉધરસ ને જડમૂળ માંથી ખતમ કરવા આ પ્રયોગ સાત દિવસ કરવો ચોક્કસ ફાયદો થશે. વાંચવા અહી ક્લિક કરો

ઉધરસથી કંટાળી ગયા છો તો બાફેલી નારંગીનો આ ઉપાય ખાંસીની સમસ્યા જડમૂળથી દૂર કરશે વાંચવા અહી ક્લિક કરો

શરદી, ઉધરસ, ગેસ, કૃમિ, તાવ માટે બાળકોનાં દેશી ઓસડિયાં એકપણ રૂપિયાની દવા વગર વાંચવા અહી ક્લિક કરો

સવાર સાંજ પીવો આ ઉકાળો શરદી, ઉધરસ, તાવ, કફ અને અશક્તિ માટે અસરકારક વાંચવા અહી ક્લિક કરો

ઉધરસ, તાવ, બાળકને ભુખ ન લાગતી હોય તો ઉત્તમ પરવરના બીજા અનેકગણા ફાયદા વાંચવા અહી ક્લિક કરો

શરદી ઉધરસ માટે રામબાણ ઇલાજ એટલે ફક્ત એક ઔષધ અરડૂસી વાંચવા અહી ક્લિક કરો

અજમાવી જુઓ આ ઉપયોગી ઘરગથ્થું ટિપ્સ આ Tips જરૂર થી Try કરો અને Share કરો. ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here