દરેક મહિલાને રસોઈ ની રાણી બનાવશે આ રસોઈ ટીપ્સ વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

બટાકાને બાફ્યા પછી થોડી વાર મૂકી રાખવાથી રાતા પડી જાય છે બટાકાને બાફીને તરત ઉપયોગમાં ન લેવા હોય અને બાફ્ય બાદ થોડી વારમાં બટાટાનો કલર રાતો થઇ જાય છે જો બટાકાનો રંગ એ જ રાખવો હોય તો આ ટીપ્સ અપનાવજો બટાકાને બાફયા પછી તેનો રંગ થોડો શ્યામ થઈ જાય છે . બટાકા બાફતી વખતે તેમાં લીંબુના રસનાં થોડાંટીપાં ઉમેરવાી બટાકાનો સફેદ રંગ જળવાઈ રહેશે.

શાકનો વઘાર કરતી વખતે તેલના છાંટા નહિ ઉડે તેલમાં નાખો આ વસ્તુ શાકનો વઘાર કરતી વખતે તેલના છાંટા ઉડે છે અને કિચન ગંદુ થઇ જાય છે પરંતુ હવે તેલ ગરમ થાય એટલે તેમાં થોડી હળદર નાખો. શાકમાં હળદર બરાબર મિક્સ થશે એટલે તેલના છાંટા પણ નહીં ઊડે અને તમરુ કિચન પણ નહિ બગડે

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

બટાકા અને ડુંગળીને એકસાથે ન રાખો બટાકા અને ડુંગળી સાથે રાખવાથી ઝડપથી સડવા લાગે છે

જ્યારે માખણમાંથી ઘી બનવો છો અને ઘી ઉભરાય જવાની બી લાગે છે અથવા ઉભરવાની સમસ્યા થતી હોય તો એક નાની વાટકીમાં થોડા ચોખા રાખી ઘી ની અંદર રાખવાથી ઘી ઉભરાશે નહિ.

કુકરની રબરની રીંગ ઢીલી થઈ ગઈ હોઈ એના કારણે કુકરની સીટી વાગતી નથી આ સમસ્યા દુર કરવા માટે રબરની રીંગ ઠંડા પાણીમાં બોળી રાખો આથવા રબરની રીંગ થોડી વાર ફ્રીઝના ખાનામાં મૂકી દો સમસ્યા દુર થઇ જશે અને કુકરની સીટી વાગવા લાગશે

ઘણી વખત ભજીયા નરમ નથી બનતા તો આ રહી ભાજીયાને નરમ બનાવવા માટેની ટીપ્સ ભાજીયાને સોડા વગર નરમ બનાવવા માટે ભજીયા બનાવતા પહેલા ભજીયાના બેટરમાં બે ચમચી તેલ ઉમેરો ભજીયા નરમ બનશે

પૂરીને અથવા સમોસાને ક્રીશ્પી બનાવવા માટે લોટમાં થોડોક રવો ઉમેરવાથી ક્રીશ્પી બનશે

બજારમાં મળતા ઢોસા જેવા ક્રીશ્પી ઢોસા બનાવવા માટે ઢોસાના ખીરામાં થોડી ખાંડ ઉમેરી દેવાથી ઢોસા બજાર જેવ જ ક્રીશ્પી બનશે

સ્વાદિષ્ટ દલ બનાવવા માટે દલ બનાવતા પહેલા દળને એક કલાક પહેલા પલાળીને બનાવવામાં આવે તો દાળ ખુબ સ્વાદિષ્ટ બને છે

લીલા શાકભાજી એટલે કે ભાજીના શક બનાવો ત્યારે ભાજીનો રંગ લીલો જ જળવાય રહે એ માટે શાક બનાવતી વખતે તેમાં એક ચપટી ખાંડ ઉમેરશો તો શાકની રંગ લીલો જ રહેશે.

રસોઈ ટીપ્સ | કિચન ટીપ્સ | રેસીપી | રસોઈ ટિપ્સ | ઘરગથ્થું ટીપ્સ | gujrati recipe | rasoi | kitchen tips | rasoi tips | gujrati resipi |ભાજીયાને સોડા વગર નરમ બનાવવા માટે | કુકરની રબરની રીંગ ઢીલી થઈ ગઈ હોઈ એના કારણે કુકરની સીટી વાગતી નથી | શાકનો વઘાર કરતી વખતે તેલના છાંટા નહિ ઉડે તેલમાં નાખો આ વસ્તુ | બટાકાને બાફ્યા પછી થોડી વાર મૂકી રાખવાથી રાતા પડી જાય છે | બજારમાં મળતા ઢોસા જેવા ક્રીશ્પી ઢોસા બનાવવા માટે

મિત્રો મને આશા છે કે તમને આ રસોઈ ટીપ્સ સારી લાગી હશે આવી જ અવનવી ટીપ્સ મેળવવા માટે ફેસબુક પેઝ સાથે જોડવો અને પોસ્ટ પસંદ આવે તો લાઇક કરો અને મિત્રો

આયુર્વેદની ૧૫ થી વધુ ઉપયોગી ઔષધથી થતા ફાયદા વિષે જાણો અને શેર કરવાનું ભૂલશો નહિ વાંચવા અહી ક્લિક કરો

દવા લેવા છતાં ઉધરસ મટતી નથી તો આ દેશી ઉપચાર જરૂર કરજો વાંચવા અહિ ક્લિક કરો

કેન્સરને હમેશા માટે દુર રાખવા આટલું જરૂર કરો આટલી કાળજી રાખશો તો કેન્સર થશે નહિ વાંચવા અહિ ક્લિક કરો

રોગી પોતે સૌથી સારો ડોકટર બનીac શકે છે વાંચવા અહિ ક્લિક કરો

આ રીતે હળદરની પેસ્ટ ચહેરા પર લગાવી જુઓ ચહેરો નીખરી ઉઠશે વાંચવા અહિ ક્લિક કરો

વિટામીનની ગોળી સલાહ વગર લેવાથી થાય છે આ ભયંકર બીમારી વાંચવા અહિ ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here