સવાર, બપોર અને સાંજનું ભોજન ખાવાની સાચી રીત

0

સવાર, બપોર અને સાંજનું ભોજન ખાવાની સાચી રીત જરૂર વાંચજો અને મિત્રો સાથે શેર કરજો

શું તમે સવારે નાસ્તો નથી કરતા

સવારનો નાસ્તો કરવાની સાચી રીત

  • દરરોજ સવારનો નાસ્તો કરવાથી દિવસભર શક્તિ રહે છે. એવું કહેવામાં આવે છે કે, નાસ્તામાં સારી રીતે ખાવું જોઇએ. આનું કારણ એ છે કે, સવારનો નાસ્તાને, પચાવવા માટે પૂરતો સમય મળે છે.ઘણા લોકો ફક્ત ચા પીવે છે અને નાસ્તો છોડી દે છે. તમે આ ભૂલ ક્યારેય કરશો નહી.

સવારનો નાસ્તો કરવાનો સાચો સમય શું હોય

સવારનો નાસ્તો કરવાનો સારો સમય સવારના 7 થી સવારે 8 વાગ્યા સધીનો છે. જ્યારે પણ તમે સવાર ઉઠો છો, તમારે તેના અડયા કલાકની અંદર કંઇક ખાવું જોઈએ.

જો તમે સવારે ખૂબ લાંબા સમય સુધી ભૂખ્યા છો, તો તમને ગેસની સમસ્યા થશે. આ સિવાય સવારે નવશેકું પાણી પીવું સ્વાસ્થ્ય માટે પણ સારું છે.

બપોરે જમીને સૂવું કેટલું યોગ્ય છે

બપોરનું ભોજન કેટલા વાગે કરવું જોઈએ :

તમારે આ 12 અને 2 ની વચ્ચે કરવું જોઈએ. ધ્યાનમાં રાખો કે, નાસ્તામાં અને બપોરના ભોજન વચ્ચે ઓછામાં ઓછો 4 કલાકનો અંતર હોવો જોઈએ. તો લંચ તમારા પેટમાં યોગ્ય રીતે કામ કરે છે. ઘણા લોકો જમ્યા પછી સુઈ જાય છે.

આ ટેવ ખોટી છે. ખાધા પછી એકથી બે કલાક સૂવું ન જોઇએ. ખોરાક ખાધા પછા, થોડુંક ચાલવું

શું તમે સાંજે ભરપેટ જમો છો

સાંજનું ભોજ કેટલા વાગે કરવું

સાંજે ભોજન તમારે રાત્રે 7 થી 9 ની વચ્ચે લેવું જોઇએ. જો કે, કેટલાક લોકો સાંજે 6 વાગ્યા પહેલાં જમવાની ભલામણ પણ કરે છે. રાત્રે તમને ભૂખ લાગે છે તેના કરતા હંમેશાં થોડું ઓછું ખાવ. ભારે ખાવું ટાળો અને થોડું હળવું ખાઓ. આનું કારણ એ છે કે, રાત્રે ખાવાનું પચાવવું થોડું મુશ્કેલ છે.

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here