ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • અલગ અલગ સંભારા બનાવવાની રીત

    દરરોજ રસોઈમાં શું બનાવવું એ દરેક મહિલાનો ખુબ અઘરો પશ્ન બની ગયો છે શાક તો બનાવીએ જ છીએ તેની સાથે સંભારો પણ બનાવતા હોય છે દરરોજ દરરોજ એકનો એક સંભારો ખાવામાં પણ ખુબ કંટાળો આવે છે એટલે નવો નવો સંભારો બનાવવા માટેની રેસીપી તમારા માટે લઈને આવિયા છીએ આજે આપડે શીખીશું કાચા પપીતાનો લાલ સંભારો,…

  • લોહીના બાટલા ગોતવા નહિ પડે લોહીની ઉણપ પૂરી કરે છે આ શાકભાજી

    જે લોકોને લોહીની કમી રહેતી હોય અને વારંવાર લોહીના બાટલા ચડાવવા પડતા હોય તો આ કંદમૂળ તમારા શરીર માટે ખુબ અગત્યનું કામ કરે છે પરંતુ આ લોકો  માટે ઝેર સમાન પણ માનવામાં આવે છે બીટ, જો આ બીમારીમાં ભૂલથી પણ  બીટનું સેવન ન કરશો જે તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક નથી. બીટના સેવનથી શરીરમાં…

  • શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલને દુર કરવા દવા કરતા આ વસ્તુનું સેવન કરો

    શરીરમાં વધેલા કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આટલી કાળજી રાખો અને કરો આ વસ્તુનું સેવન જે પોતાની જીવન શૈલીમાં પરિવર્તન નથી કરી શકતી કે જેમની નોકરી જ આ પ્રકારની છે કે તેઓ ઈચ્છવા છતા પણ નિયમિત કસરત નથી કરી શકતા. તેણે પોતાના ખાવા-પીવામાં થોડો પરિવર્તન કરવો જોઈએ.  આજ કાલ મેંદાની બનેલ વસ્તુનો ઉપયોગ ક્ગુબ વધી ગયું છે…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles