ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સાંજનું ભોજન બનાવો અલગ અલગ સેડ્યુલ સાથે

    સોમવારનું મેનુ: મગ ની દાળ નાં દાળવડા બનાવવા માટે જરૂરી સામગ્રી:  મગની દાળના દાળવડા બનાવવાની રીત:  સૌપ્રથમ મગની દાળને ધોઈને ૩ થી ૪ કલાક માટે પલાળી રાખવી. હવે મગની દાળમાંથી બધુ પાણી નિતારી લઈને એને બે ભાગમાં વહેંચી લેવી. એક ભાગમાં મીઠું, 2 લીલા મરચાં, લસણ અને હિંગ ઉમેરવા. હવે તેને મિક્સર જારમાં પાણી ઉમેર્યા…

  • બપોરના ભોજનમાં બનાવો અલગ અલગ લંચ સેડ્યુલ સાથે

    સોમવારનું ભોજન lunch): ભરેલાં રીંગણ નું શાક અને રોટલી:  ભરેલાં રીંગણ નું શાક બનાવવા માટે જરૂરી સામગ્રી: 250 ગ્રામ રીંગણ ભરવા નો મસાલો કરવા માટે 1/2 કપ ફાફડી ગાઠીયા (ચણાના લોટ નું કોઈ પણ ફરસાણ ચાલે) 2 ચમચી તલ 3 ચમચી શીંગદાણા 1 ચમચી લીંબુ નો રસ 1 ચમચી ખાંડ 2 ચમચી ધાણજીરૂ 1 ચમચી મરચું પાઉડર 1/2 ચમચી હળદર મીઠું સ્વાદ અનુસાર 1 ચમચી તેલ…

  • તમારા રસોડામાં વંદા કે જીવજંતુને ભગાડવા ફક્ત આટલું કરો

    રસોડાની બરાબર સફાઈ ન કરવામાં આવે તો રસોડામાં વંદા અને જંતુઓનો ઉપદ્રવ વધી જાય છે આમ જંતુનો  નાશ કરવા કરવ આટલું કરો, લસણ કાંદાની બાસ્કેટને હંમેશા માટે  સાફ રાખો કિચન કે જ્યા અનેક પ્રકારના ખાદ્ય ખોરાક રાખવામાં આવે છે, દાળ મરી મસાલાથી લઈને અનેક ખાવાપીવાની વસ્તુઓનો અહીં આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ, ઘણી વખત લસણ ,ડુંગળીમાં…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles