ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • સાદા પફ અને પીઝા પફ બનાવવા માટેની રીત

    પીઝા પફ બનાવવા માટેની સામગ્રી 11/2 કપ મેંદો 1/8 કપ રવો મીઠું સ્વાદ મુજબ 4-5 ટેબલ સ્પૂન તેલ મોણ માટે 1 ટી સ્પૂન લીંબુ નો રસ સ્ટફિંગ માટે: 1 ટામેટું ઝીણું સમારેલ 1 ડુંગળી ઝીણી સમારેલ 1/4 કપ કેપ્સિકમ ઝીણું સમારેલ 1/4 કપ બાફેલા સ્વીટ કોર્ન 3 ટેબલ સ્પૂન પીઝા સોસ મીઠું સ્વાદ મુજબ ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો સ્વાદ મુજબ 2 ક્યુબ્સ ચીઝ તેલ તળવા…

  • ઉપયોગમાં આવે તેવી ૧૮+ કિચન ટીપ્સ

    ગમે એવા મેલા કપડા સાફ કરવા માટે આ ઉપાય કરશો તો તમારા કપડા એકદમ ચમકી ઉઠશે એક બાલ્ટીમાં અડધો કપ લીંબુનો રસ નાખી એક કલાક કપડાં પલળવા દો.  પછી તેને સાફ કરી તડકામાં  સુકવી દો, કપડાં ચમકી ઉઠશે. તાંબાના વાસણ સાફ કરવા માટે એ સ્પ્રે બોટલમાં વિનેગર અને મીઠું મિક્સ કરીને વાસણ પર સ્પ્રે ક્રી…

  • ઉધરસથી કંટાળી ગયા છો તો બાફેલી નારંગીનો આ ઉપાય ખાંસીની સમસ્યા જડમૂળથી દૂર કરશે

    બાફેલી નારંગીનો આ ઉપાય ખાંસીની સમસ્યાનો જડમૂળથી દૂર કરશે જો કોઈને સતત ખાંસી આવતી હોય તો તે પણ શરીરને નુક્શાન થાય છે . ઘણી વખત આ સમસ્યા તમારી ઊંઘ પણ પૂરી થવા દેતી નથી . અને સ્વભાવ પણ ચીડિયો કરી દે છે . શરદી થાય એટલે સૂકી ખાંસીની સમસ્યા મોટા ભાગના લોકો માટે સમસ્યા બની…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles