મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
રવિવારથી દે ધનાધના સૌરાષ્ટ્ર – કચ્છ – ગુજરાતને મેઘરાજા ધમરોળશે જાણો તમારા વિસ્તારમા કેટલો વરસાદ થાશે
બંગાળની ખાડીનું ડિપ્રેશન અને તેને આનુસાંગિક અપરએર સાયકલોનીક સરકયુલેશનવાળી સિસ્ટમ્સ પાણી . . . પાણી . . . કરી દેશે વધએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા . ર૬ થી ૩૧ જુલાઈ ૨૦૧૯ સધીની આગાહી રવિથી મંગળ સુધીમાં અમુક વિસ્તારમાં ૬ થી ૮ ઈંચ ખાબકશે : દક્ષિણ-ઉત્તર – મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે : બંગાળની ખાડીનું ડિપ્રેશન…
રોટલી વધે તો બનાવો રોટલીના પાતરા
૧૨ વધેલી રોટલી ચણા નો લોટ મીઠુ લાલ મરચુ હળદર ખાંડ લીબુ નો રસ કોથમીર લીલા મરચા ની પેર-ટ • વઘાર માટે: તેલ રાઈ તલ લીમડો સૌ પ્રથમ દુધીના છીણને કપડામાં લઇ દાબી લેવું જેથી પાણી નીકળી જાય. એક બાઉલમાં બ્રેડના ભૂક્કામાં કોબી, દુધી, લીલા મરચાની કટકી, આદુ- લસણની કટકી, લાલ મરચું અને મીઠું ઉમેરી…
ઉપવાસ કરવો એ સ્વાસ્થય માટે ફાયદાકારક છે કે નહીં તે જાણવા વાચો
આસ્થા સાથે કરવામાં આવતા ઉપવાસ સ્વાસ્થ્ય માટે ઔષધિ સમાન ગણાય છે ચોમાસા ની સિઝન અને શ્રાવણ મહિના .ના આગમન પહેલાં થી જ અનેક વ્રત-ઉપવાસ ની શરૂઆત થઈ જાય છે.વ્રત દરમિયાન ઉપવાસ રાખવામાં આવે છે. આમ તો, વ્રત અને ઉપવાસનો સંબંધ આસ્થા સાથે જોડાયેલો છે પરંતુ તેનાથી સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા થાય છે. તે ઉપરાંત ભારતીય સંસ્કૃતિ…
