સફરજન પછી બીજા નંબરનું શક્તિશાળી ફળ લોહીની ઉણપ સહિતની સમસ્યા દૂર કરવા માટે ખાસ છે આ ફળ

0

સફરજન પછી બીજા નંબરનું શક્તિશાળી ફળ લોહીની ઉણપ સહિતની સમસ્યા દૂર કરવા માટે ખાસ છે આ ફળ લોહીની ઉણપ સહિતની સમસ્યા દૂર કરવા માટે ખાસ છે આ ફળ નાશપતિ ગરમીમાં મળનાર એક એવું ફળ છે, જે ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે – સાથે સ્વાસ્થ્ય માટે પણ વરદાન સમાન છે તેમા રહેલા વિટામિન્સ, મિનરલ્સ અને અન્ય પોષક તત્વ શરીરમાં લોહીની ઉણપને પૂરી કરે છે સાથે – સાથે શરીરના  હાડકા પણ મજબૂત બનાવે છે.

આ ફળ ખાવાથી ચહેરાને લગતી સમસ્યાઓથી છૂટકારો મળે છે આ ફળનું નામ છે નાસપતિ અત્યારે આ નાસ્પતીની સીઝન ચાલે છે  નાશપતિ સ્વાસ્થ્ય માટે ખુબ જ  ઉપયોગી છે  : નાશપતિમાં ભરપૂર પ્રમાણમાં આર્યન સમાયેલ  હોય છે જે શરીરમાં હીમોગ્લોબિનને  વધારવામાં મદદ કરે  છે. જે લોકોને એનીમિયાની બીમારી  હોય છે તેવા લોકોએ રોજ એક નાસપતિ ખાવું જોઇએ. તમે ઇચ્છો તો તેનું જ્યુસ કે ઘી પણ બનાવીને પી શકો છો.

ડાયાબિટીસ : ડાયાબિટીસના દર્દીઓ વધારે ગળ્યું ખાવાનું ખાય શકતા નથી . તે સિવાય તે લોકો ગળ્યા ફળ પણ નથી ખાય શકતા . પરંતુ નાશપતિ મીઠું હોવા છતા પણ ડાયાબિટીસના દર્દીઓ તેને ખાય શકે છે . જેનાથી કોઇ સમસ્યા થતી નથી .

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે  : રોજ એક નાશપતિના સેવનથી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે. જેને તમે બેક્ટેરિયલ અને ઇન્ફેક્શનલ બીમારીઓથી બચો. તે સિવાય તેનું સેવન પાચન ક્રિયાઓને મજબૂત બનાવે છે. મજબૂત હાડકા બનાવવા માટે ઉપયોગી છે : નાસપતિમાં બોરોન નામના તત્વ સમાયેલા હોય છે જે હાડકાઓને મજબૂત બનાવે છે. રોજ એક નાશપતિ  ખાવાથી સ્નાયુઓને લગતી ઘણી બધી સમસ્યાઓ દૂર થાય છે. વજન ઓછું કરવા માટે પણ નાસપતી ઉપયોગી છે  જો તમે ઝડપથી વજન ઘટાડવા માંગો છો તો તેને તમારી ડાયેટમાં નાસપતી સામેલ કરી શકો છો. નાસપતી ફાઇબર ભરપૂર પ્રમાણમાં હોય છે . જેનાથી ભૂખ કંટ્રોલમાં રહે છે . સાથે જ તે મેટાબોલિઝ્મને બૂસ્ટ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે .

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here