પરસેવાની દુર્ગંધ દુર કરવાના ઉપાયો:
પ્રસ્વેદ અથવા પશીનો એ શરીરનો મળ હોવાથી ત્વચા દ્વારા આખા શરીરમાંથી બહાર ફેંકાયા કરે છે તે મળ હોવાથી તેમાં થોડી ઘણી દુર્ગંધ આપી એ એક સામાન્ય બાબત છે પરંતુ કેટલીક વ્યક્તિઓના આખા શરીરમાંથી વાળમાંથી બગલમાંથી કે જાતિ અંગોમાંથી વધારે પડતી દુર્ગંધ આવતી હોય છે જે અન્યના માટે અને પોતાના માટે પણ અસહ્ય થતી હોય છે ગૃહસ્થ જીવનમાં જાતીય સંપર્ક વખતે પતિ પત્નીને ખૂબ જ નિકટ આવવાનું થતું હોય છે ત્યારે પસીનો શ્વાસ મુખ વગેરેની દુર્ગંધ કેટલીક વાર દુઃખદ પરિણામો પેદા કરતી હોય છે દરેક વ્યક્તિને સરખો પસીનો થતો નથી અને એક સરખી દુર્ગંધ આવતી નથી તેનું કારણ શરીરનું બંધારણ હોય છે
જે વ્યક્તિને મેદસ્વિતા હોય ઈંડા માછલી માર્ચ જેવો ખોરાક ખાધા હોય તથા અશ્વ થતા વાળા વ્યક્તિઓમાં પરસેવાની દુર્ગંધ વધારે જોવા મળે છે ઉનાળાની ગરમીમાં ઘણા લોકો આ પરસેવાની દુર્ગંધથી પરેશાન હોય છે આયુર્વેદમાં પરસેવાની દુર્ગંધ તથા શરીરના અન્ય અંગોની દુર્ગંધ દૂર કરવા માટેના વનસ્પતિજન્ય અને સરળ એવા પુષ્કર ઉપાયો બતાવેલા છે તો આપણે આ ઉપાયો જાણીએ એ પહેલા જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલું બેલ એટલે કે ઘંટીનું બટન તરત જ દબાવી દો જેથી અમારા આવાજ નવા નવા વિડીયો તમારા સુધી તરત જ પહોંચી જાય છે તો ચાલો હવે જાણીએ પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટેના કેટલાક ઉપાયો કરંજ અને કણજીના બીજને પાણીમાં બારીક પીસીને તેનો આખા શરીર પર લેપ કરવો અને ત્યારબાદ એક કલાક પછી સ્નાન કરવું કામ કરવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે
લીમડાના કુણા પાન હરડે આંબાની આંતરછાલ દાડમની છાલ લોધર એ બધા દ્રવ્યોને ગૌમુત્રમાં અને ગૌમુત્ર ન મળે તો સ્વપુત્રમાં બારીક અને તેનો રેપ કરવો ત્યારબાદ એક કલાક પછી સ્નાન કરવું આ પ્રયોગ નિયમિત કેટલાક સમય સુધી કરવાથી પસીનાની ત્વચાની બગલની સ્ત્રી પુરુષના જાતિ અંગોની દુર્ગંધ દૂર થાય છે તેમાં હળદર અને દારૂ હળદર મેળવવામાં આવે તો ખૂબ જ સારું એવું પરિણામ મળે છે સ્ત્રીઓ માટે આ પ્રયોગ ખાસ ઉધયો છે જાંબુના કોમળ પાનને બારીક પીસીને તેનો ઉકાળો કરવો તેનાથી સ્નાન કરવાથી દુર્ગંધ દૂર થાય છે વડના પાકા પીળા પાંદડાનો ઉકાળો કરી પીવાથી પરસેવાની દુર્ગંધ દૂર થાય છે
ચાર તોલા ચણાનો લોટ અને એક તોલા સૂંઠનો ભૂકો પાણીમાં મેળવીને પછીના વાળી જગ્યા પર લગાડવું આમ કરવાથી પણ પરસેવાની દુર્ગંધ દૂર થાય છે ઉનાળામાં દુર્ગંધિત પછીનો થવાથી વધુ તકલીફ જેને રહેતી હોય તેને દારૂ હળદર તલ લોડર સીમળાની છાલ વાળો અને કેસરને બારીક પીસીને શરીરને લેફ્ટ કરીને એક કલાક બાદ સ્નાન કરવું લીલી હળદર અથવા સૂકી હળદરને દૂધમાં પીસી તે પ્રવાહી પીસીની જેમ શરીરને તો પડવાથી પરસેવાની અને આખા શરીરની દુર્ગંધ દૂર થાય છે તો મિત્રો આ હતા પરસેવાની દુર્ગંધ દૂર કરવા માટેના આયુર્વેદિક ઉપાયો તો તમે પણ પરસેવાની દુર્ગંધથી પરેશાન હોય તો ઉપર જણાવેલ ઉપાયોમાંથી કોઈ પણ ઉપાય અજમાવી પરસેવાની દુર્ગંધ માંથી રાહત મેળવી શકો છો
ગ્રીન ટી થી પરસેવો દુર કરવા માટેની ટીપ્સ :
ગ્રીન ટી નો ઉપયોગ પણ ઉનાળામાં પરસેવાની દુર્ગંધ દૂર કરવામાં થાય છે ગ્રીન ટીને પાણીમાં ઉકાળી લેવું અને ઠંડુ થાય ત્યારબાદ રૂના પૂમળા વડે શરીરના જ્યાં જ્યાં ભાગ પર તમને પરસેવો વળતો હોય તે તે ભાગ પર આ ગ્રીન ટીનું પાણી લગાવવાથી પરસેવાની દુર્ગંધ માંથી મુક્તિ મળે છે
ટામેટાં થી પરસેવો દુર કરવા માટેની ટીપ્સ:
ટમેટામાં પણ એક એવું એનટી ઓક્સીડન્ટ રહેલું છે જે શરીર પર રહેલા બેક્ટેરિયાઓને ખતમ કરવામાં મદદરૂપનો ભાગ ભજવે છે જો તમે ટમેટાનો રસ કાઢી અને સ્નાન કરવાના પાણી સાથે ભેળવીને જો સ્નાન કરવામાં આવે તો શરીરમાં જે જે ભાગ પર પરસેવો વળે છે તે ભાગ પર તેમજ હાથ પગ ટમેટા વાળા પાણીમાં બોડી રાખીને સ્નાન કરવાથી પર સેવાની દુર્ગંધ દૂર થાય છે તો
લીંબુ થી પરસેવો દુર કરવા માટેની ટીપ્સ:
લીંબુની ઘણી એવી રીત છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો ઉનાળામાં બગલમાં પરસેવાના લીધે દુર્ગંધ આવતી હોય તો લીંબુના બે ભાગ કરીને લીંબુનો રસ બગલમાં લગાવી દેવાથી દુર્ગંધ દૂર થાય છે તેમ જ મકાઈના લોટ સાથે લીંબુનો રસ ભેળવીને પેસ્ટ બનાવીને બગલ હાથ પગ કે આખા શરીરમાં લગાવી અને તેને દસ મિનિટ રહેવા દો પછી સ્નાન કરી લેવું. આમ કરે એવાથી આખો દિવસ શરીરમાં તાજગી રહે છે અને શરીરમાંથી દુર્ગંધ આવતી નથી આ હતા ઉનાળામાં પરસેવાની દુર્ગંધ દૂર કરવાના ઉપાયો તમારા મિત્રો સાથે જરૂર શેર કરજો અને જો તમે બીજી અવનવી ટિપ્સ મેળવવા માંગતા હોય તો કોમેન્ટ બોક્ષમાં જણાવી દેજો જેથી અમે તમારી હેલ્પ કરવામાં અમને ખૂબ આનંદ થાય