દરરોજ 10 હજાર પગલાં ચાલવાંથી થાય છે આટલા ફાયદા

0

સૌથી સામાન્ય વર્કઆઉટ કરતા આ સૌથી વધુ અસરકારક શા માટે દરરોજ 10 હજાર પગલાં ચાલવાં જોઈએ ? સ્વસ્થ રહેવા માટે દરરોજ 10 , ooo પગલાં ચાલવું લોકો વચ્ચે એક પ્રચલિત ટાસ્ક બની ગયો છે . આજ કાલ લોકો competition માં ચાલવા લાગ્યા છે પરંતુ આ રીતે ચાલવા કરતા ચાલતા ચલતા કઈ કઈ બાબતોનું ધ્યન રાખવું તે ખુબ અગત્યનું છે

જોકે , 1૦,૦૦૦ પગલાં જશામાટે વિવિધરિસર્ચમાં જાણવા મળ્યું કે , વ્યક્તિ જો દરરોજ સરેરાશ 10 હજાર પગલાં ચાલે છે તોરારીરને નીચેના 7 મોટા ફાયદા થાય છે . જાણો કયા ફાયદા છે ? અમેરિકાની નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ છેલ્પ અને સેન્ટર ફોર ડિસિઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્યાનના વિજ્ઞાનીઓએ લગભગ 5000 મહિલા અને પુરુષનાડેટાનું વિશ્લેષણ કરીને જોયું કે , જો વ્યક્તિ દરરોજ 8ooo પગલાં ચાલે તો કેન્સર , ડાયાબિટીસ અને હૃદય રોગથી થતાં મોતનું જોખમ 50 % સુધી ઘટી શકે છે . જે દરરોજ 12,000 પગલાં ચાલવામાં આવે તો આ જોખમ 65 % સુધી ઘટી જાય છે , તમે આ પગલો કોઈ મકાનના ચક્કર કાપીને કે પરના રૂમમાં પણ પૂરો કરી શકો છો .

શરીરના આ 7 ફાયદા 1 ) નિયમિત ચાલવાથી હૃદયને 19 % ઘટે છે નેશનલ લાખોરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર નિયમિત ચાલવાથી લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે , જેનાથી હાર્ટ એટેકનું જોખમ 19 સુધી ઘટે છે . આટલું જ નહીં , સ્ટ્રોકનું જોખમ એક તૃતિયાંશ પટી જાય છે . 2 ) મગજ 60 % વધુ રચનાત્મક થઈ જાય છે જર્નલ ઓફ એક્સપેરિમેન્ટલ સાઈકોલોજી લનિંગ , મેમરી એન કોનીશનના રિસર્ચ મુજબ ચાલવાથી મસ્તિકમાં લોહીનો પ્રવાહ વધે છે , જેનાથી મસ્તિકની સાંગલ્ય બેસાડવાની ક્ષમતા સુધરે છે . તેનાથી વ્યક્તિની ક્રિએટિવિટી 60 % સુધી વધી શકે છે ,૩ ) ઈમ્યુનિટી શરીરને બીમારીનું જોખમ 26 % ઘટી જાય છે બ્રિટિશ જર્નલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન અનુસાર સપ્તાહમાં જ 5 દિવસ પણ ચાલવામાં આવે તો બીમારીનું ખમ 26 % સુધી ઘટે છે . આટલું જ નહીં , તે હાડકાંની ડેન્સિટી વધારે છે , જેનાથી તે મજબૂત બને છે . ડાયાબિટીસનું જોખમ 60 % ઓછું , લૂઝ લેવલ કન્ટ્રોલ અમેરિકન ડાયાબિટિસ એસો n * અનુસાર ચાલવા જેવી ગતિવિધીથી માંસપેશીઓ ક્લ રહેલા લૂકોઝનો વધુ ઉપયોગ * ૦ શરીરમાં ઉપલબ્ધ ઈસ્યુલિનને અસરકારક રીતે કામ કરવામાં મદદ મળે છે ડાયાબિટીસનું જોખમ 60 % ઘટી જાય છે .

બ્લડપ્રેશરવપોઈન્ટ સુધી ઘટાડી શકાય છે દ્વારા પ્રકાશિત એક અન્ય રિસર્ચ પેપર અમેરિકન ડાયાબિટિસ એસોસિયેશન અનુસાર દરરોજ ચાલવાથી શરીરમાં માંસપેશીઓ ઢીલી પડે છે , તેનાથી લોહીને અનિયમિત બ્લડ પ્રેશર લગભગ 4 પોઈન્ટ પ્રવાહિત થવામાં સરળતા રહે છે . શરીરનું જેટલું ઘટી જાય છે . 6 ) કેન્સર અને મેદસ્વિતાનું જોખમ 40 થી 50 % સુધી ઘટે છે વેબ એમડી અનુસાર 10 હજાર લોકો પર કરાયેલી રિસર્ચમાં જોવા મળ્યું કે , ચાલવાથી કેન્સરનું જોખમ 40 થી 50 % સુધી ઘટી જાય છે , જર્નલ સાયન્સ ડાયરેક્ટની રિસર્ચ જણાવે છે કે , દરરોજ 1 ક્લાક ચાલવામાં આવે મેદસ્વિતાની આરાંકા ૬૦ % ઘટી જાય છે . ) ડિપ્રેશનનું જોખમ 26 % સુધી ઘટી જાય છે યુએસ નેશનલ લાછોરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત રિસર્ચ મુજ ઇન્ડોર્ફિન અને ડોપામાઈન જેના ન્યુરોટ્રાન્સમીટર્મ રિલીઝ કરે છે સુધરે છે . ડીપ્રેશનનું જોખમ 26 % જેટલું ઘટી જાય છે ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here