કિચન સુપર સ્માર્ટ બનવા માંગો છો વાંચી લો આ ૭ કિચન ટીપ્સ

1

દરેક ઘરમાં નિયમ હોય છે રસોઈ માપીને બનાવવા છતાં રસોઈ વધે છે અને ઘણી વખતે  ઘરમા આપણે ગમે તેટલું માપીને રસોઇ બનાવીએ અમે છતા રસોઇ  વધતી નથી  આવામાં અનેક લોકો ભુખ્યા મરે છે જેમને રાંધેલુ ધાન મળતુ નથી. તો શું આવું ના બને એ માટે આપણે રસોઈ વધારે બનાવીને ફેકી દેવી જોઈએ? 

તો આપણે રસોઇ ફેંકી દેવાય ? એવું જરુરી નથી કે એક વખત રાંધેલી દરેક વસ્તુઓ ખરાબ થઇ જાય તેનો તમે અમુક ટ્રીક અને ક્રિએટીવ આઇડિયાની નવીનતમ ઉપયોગ થઇ શકો છો. તો રસોઈ વધશે પણ નહિ અને ઘટશે પણ નહિ

ભાત બાફતી વખતે વધેલ ઓસામણનું પાણી :  હંમેશા આપણે ભાત રાંધી લીધા બાદ તેનું પાણી ફેંકી દેતા હોય છીએ પરંતુ તેને ફેંકવાને બદલે તમે તેનો ઉપયોગ ચટણીને  થીક બનાવવામાં અથવા વાળ સ્ટ્રેઇટ કરવ માટે કરી શકો છો. ભાતના ઓસામણનું પાણી ક્યારેય ફેકશો નહિ પરંતુ આ પાણી તમે વાળ સ્ટ્રેટ કરવામાં કરશો તો તમારે પાર્લરમાં જવાનો ખર્ચો બચી જશે.

એલચીના ફોતરા નો ઉપયોગ  : એલચીમાં અંદર રહેલા દાણાનો ઉ૫યોગ કર્યા બાદ તેને ફેંકી દેવાને બદલે તેને એક ડબ્બામાં સાંચવી રાખો. ચા અથવા દુધ બનાવતી વખતે એલચીના ફોત્ઉરનો ઉપયોગ કરવો.

વધેલી રોટલી : એક વખત બનેલી રોટલી બીજા દીવસે બગડતી નથી તેનો તમે અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તેના માટે મીઠા વાળુ પાણી કરી રોટલી પર ચોપડો. હવે તેને માખણ નાખી શેકી લો હવે ઉ૫ર જે ચટણી બનાવતા શીખીને આપણે ટામેટાની તેની સાથે આ પરોઠા ખાઇ શકો છો.

ટામેટાની છાલ : જો તમે ટામેટાની છાલને ફેંકી દેતા હોય તો તેને બદલે તેમાં ચમચી એક ખાંડ, આદુ, લવિંગ અને કોથમીર નાખી વઘાર કરો. અને નમક ઉમેરો, તો તૈયા છે તમારી ટોમેટો ડીપ ડીપ ચટણી.

ઇન્સ્ટન્ટ પાઉભાજી એટલે કે પૂર્વ તૈયારી વગર પાઉભાજી બનાવવાનું થાય તો શું કરશો :  ઘણી વખતે એવું બને કે બપોરે થોડુક  શાક વધે છે સાંજે થોડા અમથાક વધેલા શાકભાજીને ફેંકવા કરતા તેમાંથી પાઉભાજી બનાવી શકો છો, જો શાક વધુ બની ગયુ હોય તો તેને સ્કવીઝ કરીને આદુ, લસણની પેસ્ટ, પાઉભાજીનો મસાલો નાખી તેને ફરીથી ફ્રાય કરી શકો છો. તો તૈયાર છે ઇન્સ્ટન્ટ પાઉભાજી

ડુંગળીની છાલને ફેંકશો નહી તેનો ઉપયોગ  : ડુંગળીની  છાલને ફેંકવા કરતા તેમાંથી બનાવો ફૂલના છોડમાં નાખવાનો ખા પાઉડર બનાવી તેને ફુલ છોડમાં નાખવાથી તે ખાતર માફક કામ કરે છે.

 રસોઇની જડીબુટીઓ : તમે ફુદીનો, કોથમીર જેવી વસ્તુઓને સુકવીને તેનો સંગ્રહ કરી શકો ફ્રિઝમાં રાખી છો. જ્યારે મેથી કોથમીર, ફુદીના જેવી વસ્તુઓ સુકવીને એરટાઇટ ડબ્બામાં પેક કરી રાખી દો, તેનો ઉપયોગ કરવા સમયે પહેલાં તેને પાણીમાં પલાડી રાખો બાદમાં તેનો ઉપયોગ કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here