વરિયાળી ખાવાથી વજન ઘટાડવા, પાચન,ઉધરસ, ખીલ જેવા અનેક રોગો સામે રક્ષણ આપે છે તો ફાયદા વાંચો અને શેર કરો

0

વજન ઘટાડવા : રોજ અડધી ચમચી વરિયાળીનો પાઉડર એકગ્લાસ નવશેકા પાણી સાથેદિવસમાં બે વાર લો . ફેટ ઓછુંથશે .

પાચન સુધારવા – વરિયાળીને તવી પર શેકી રોજ ભોજન બાદ મુખવાસ તરીકે ખાઓ , તેમાં રહેલુંફાયબર પાચનને દુરસ્ત રાખે છે .

સ્કીનમા ચમક લાવવા – સવાર – સાંજ વરિયાળી ખાવાથી લોહી સાફ રહે છે અને સ્કિન ગ્લો કરે છે .

ઉધરસ માટે – 1ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી તેમાં ચમચી મધ મિક્ષ કરી પીવાથી ઉધરસમાં તરત આરામ મળે છે .

ડાયેરીયા માટે – 1ચમચી વરિયાળી અને2 ચમચી બીલીઝંપલ્પમિક્ષ કરી , સવાર | સાંજ ચાવીને ખાવાથી ફાયદો થાય છે .

આંખો માટે વરિયાળી અને સાકર સમાના માત્રામાં લઈપીસી લો . સવાર સાંજપાણીની સાથે ચમચી લો .

શ્વાસનીગંધથી છુટકારો – વરિયાળીમાં રહેલું એન્ટીબેક્ટરિયલ તત્વમોઢાના બેક્ટરિયા ખતમ કરે છે . દુર્ગધદૂર | થાયછે .

ખીલ દુર કરવા માટે 1ચમચી વરિયાળી પાણીમાં | ઉકાળી લો . પાણી ઠંડુ થવાપર ચહેરાપર લગાવો . 15મિનિટ બાદ ચહેરો ધોઈ લો .

મોઢાના ચાંદા મટાડવા 1ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી ઉકાળી લો , તેમાં ચપટીફટકડીમિક્ષ કરી દિવસમાં | 2 – 3 આપાણીના કોગળા કરો .

મેમરી પાવર વધારવા 1ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી ઉકાળી લો , તેમાં ચપટીફટકડીમિક્ષ કરી દિવસમાં | 2 – 3 આપાણીના કોગળા કરો .

નબળાઇ દૂર કરવા 1ગ્લાસ પાણીમાં એક ચમચી વરિયાળી નાખી ઉકાળી લો , તેમાં ચપટીફટકડીમિક્ષ કરી દિવસમાં | 2 – 3 આપાણીના કોગળા કરો .

માથાનો દુખાવો દુર કરવા વરિયાળી , ધાણા અને સાકર સમાન માત્રામાં લઈપીસી લો . રોજ સવાર – સાંજખાઓ .

ઉલટીમા રાહત મેળવવા 2 ચમચી વરિયાળી એકગ્લાસા પાણીમાં ઉકાળી લો . તેને ગાળીને ઠંડુ કરી પીઓ . રાહત રહેશે .

ઉંઘ ન આવતી હોય તો 1ચમચી વરિયાળી પાણીમાં ઉકાળી લો . આ વરિયાળીને દૂધમાં મિક્ષ કરી સૂતાપહેલાં પીઓ .

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here