ચા પીધા પછી કયારેય ન કરો આ ભુલ નહીંતર થઇ શકે છે કેન્સર જેવી ગંભીર બીમારી, જરૂર વાંચો અને વધુમાં વધુ શેર કરો

0

ઘણા લોકો દરરોજ ગરમ-ગરમ ચા, કોફી અથવા સૂપ પીવાની મજા લેતા હોય છે તો ઘણા લોકો શિયાળાની ઋતુમાં જ ગરમ ગરમ ચા પિતા હોયછે ગરમ-ગરમ ચા પીવી ભલે સારી લાગતી હોય છે. પરંતુ શું તમને ખબે છે કે આ ગરમ ચા તમને કેન્સરના ભરડામાં લઇ રહી છે.

તમે વિચારતા હશો કે ચા, કોફી કે સૂપ તે ઠંડી પીવાની વસ્તુ થોડી છે પરંતુ ઓછામાં ઓછી કપમાં આવ્યા બાદ4 કે 5 મિનિટ પછી જપીવું સ્વાસ્થય માટે સારું આ મામલો એક શોધમાં સામે આવ્યો છે. આ શોધ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. તેથી જો તમને પણ ગરમ ચા પીવાની આદત હોય તો છોડીને સ્વસ્થ રહો.

બ્રિટિશ મેડિકલ જર્નલમાં આ વાત સામે આવી ચછે કે, બહુ વધારે ગરમ ચા કે કોફી પીવાથી અન્નનળીમાં અથવા ગળામાં કેન્સર થવાની ખતરો આઠ ગણો વધી જાય છે. તે પાછળનું કારણ બતાવવામાં આવી રહ્યું છે કે, વધુ ગરમ ચા કે કોફી ગળા ના ટિશૂઝને નુકસાન પહોંચાડે છે. ચા કે કોફીને ગેસ પર થી ઉતાર્યા બાદ 2 મિનિટમાં જ ચા પીનારા લોકોમાં કેન્સરનો ખતરો 5 ગણો વધી જાય છે.

આ વાતની પૃષ્ટિ કરવા માટે 50 હજાર લોકોમાં રિસર્ચ કરવા માં આવ્યું હતું. જેલોકો બહુજ વધારે ગરમ ચા કે કોફી પીવે છે તેના ગળાને વધુ . . નુકસાન પહોંચે છે. વિશેષજ્ઞના જણાવ્યા અનુસાર, ચા પીવાના અને કપમાં નાખવામાં 5 મિનિટનો સમયગાળો હોવો જોઈએ.

ગરમ ચાપીવાથી ફક્ત કેન્સર જ નહીં પરંતુ એસીડીટી અલ્સર પેટથી જોડાયેલી તમામ બીમારી થઇ શકે છે. ફક્ત ચા જ નહીં પરંતુ કોઈ પણ ગરમ વસ્તુ ખાવી કે પીવી ના જોઈએ. જે . પેટને પ્રભાવિત કરે છે. આપણે જમતા સમયે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે, આપણે જે ખાઈ રહ્યા છે તે તેટલું જ ગરમ હોવી જોઈએ જેનથી ગળું કે મોઢું જ નહીં પરંતુ પેટ પણ ના બળે ઘણા લૂકોએ ટેવ હોય છે સવારે ઉઠીને ખાલી પેટે ચા પીવી પરંતુ ખાલી પેટે ચા પીવાથી કેન્સર અને એસિડિટીનું પ્રમાણ વધી જાય છે. સાથે જ માણસની ઉંમરમાં પણ ઘટાડો થાય છે.

આ સિવાય વધારે ચા પીવાથી પણ શરીરને નુકસાન થાય છે. દિવસ દરમિયાન ત્રણકપથીવધારેચાને અવોઇડ . કરવી જોઈએઘણા લોકો ચા બનાવતીવખતે તેમાં મરી,. એલચી, જાયફળ જેવા ઔષધિયોનાખતા હોય છે. આ ઔષધિયો શરીરમાટે સારી હોય છે. પરંતુ ચામાં કેફીન હોવાને કારણે આ ઔષધિયો કંઈ અસર નથી કરતી પરંતુ ગેરફાયદો કરે છે.ઘણા લોકોને જમીને તુરંત જ ચા પીવાની ટેવ હોય છે.

આ ટેવના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડે છે. ભોજનમાં પોષક તત્વ હોય છે. જે આપણા શરીરને સ્વસ્થ રાખે છે. . પરંતુ ત્યારબાદ ચા પીવાથી ભોજનના પોષક તત્વો નાશ પામે છે.

ચા બનાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખો ચા બનાવ તી વખતે પહેલા પહેલા પાણી ઉકાળીને તેમાં ચાની ભૂકી નાખો ત્યારબાદ છેલ્લે દૂધ નાખો.ચાના પાણીને એક જ વાર ઉકાળવું કાફી છે ત્રીસ મિનિટ થી વધારે ચા ઉકાળ શોતો પાણી માં ઓક્સિજન ની કમી થશે અને ચાનો ટેસ્ટ પણ ખરાબ થશે ચાનું ભૂક્કી હંમેશા ઉકળતા પાણીમાં જ નાખો.

આનાથી ચાનો કલર અને ફ્લેવર બન્ને સારા લાગશે. અડધો કલાકથી વધુ રાખેલી ચા ક્યારે પણ ના પીવો. તેનાથી કબજિયાતની તકલીફ થઇ શકે છે.

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here