હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ

0

દરેકના ઘરમાં હમેશા રાખવા જેવું ચૂર્ણ કારણકે માનવ જાતના સર્વ રોગ ઉપર રામબાણ જેવું કામ આપનાર છે.આં ચૂર્ણને ભૈ ષ જય રતનાકર,અને ભૈ ષ જય સહિતા માં વર્ણવેલું આં ચૂર્ણ કે જેના વખાણ કરતા થાકિયે નહિ તેવા ગુણો વાળું અને તેનું નામ પણ આયુર્વેદે એવુંજ આપ્યું છે.

નાર સિહ ચૂર્ણ:

જે રોગોની દ્રષ્ટીએ એંશી જાતના વાયુના રોગો,ચાલીસ જાતના પિત્તના રોગો,અને વિશ જાતના કફના રોગોને તે મટાડે છે.ઉપરાંત વાતપિત્ત, પિત્તકફ,કફવાત,અને ત્રિદોષ જન્ય રોગોને તે મટાડે છે.પ્રમેહ (ડાયાબિટીસ) પાંડુ,ચામડીના બધાજ રોગો,શરદી પેટના બધાજ રોગો, મસા,ભગંદર,ઉનવા,સાયટિકા,ક્ષય,તેમજ વંધ ત્વ,ને ખાસ મટાડે છે.ઉપરાંત તેમાં રસાયન અને વાજી કણ

( પુરુષની જાતીય શકિત ને વધાર નાર)ગુણ સવિશેષ છે. શુક્રદો ષ, નમર્દા ય,શીઘ્ર પતન, શૈથીલ્ય વગેરેને

પણ તે દૂર કરે છે.ગ્રંથકારે તો ત્યાં સુધી લખ્યું છે ક”ે નારસિહમ ઈદ મ્

ચૂર્ણ સર્વરોગ હરમ નૃણામ” આં ચૂર્ણતો માનવ માત્રના તમામ રોગોને મટાડનાર છે.અને માત્ર રોગીષ્ટ જ નહિ પણ સાજા માણસ પણ લઈ શકે છે…

ચૂર્ઔણ બનાવવા માટે જરૂરી ષધો આ મુજબ છે

સતાવ રી ચૂર્ણ 64ભાગ,ગોખરુ ચૂર્ણ 64ભાગ, તલ ચૂર્ણ 64ભાગ, વિદારી કંદ64ભાગ,શુદ્ધ ભિલામો 128ભાગ,વારાહી કંદ80ભાગ,ચિત્રક મૂળ80ભાગ, ગળો ચૂર્ણ100ભાગ, ત્રી ક ટુ 32ભાગ,,અને સાકર ચૂર્ણ 27ભાગ તૈયાર કરી મેળવવું પછી તેમાં ઘી 70ભાગ તથા મધ 140ભાગ મેળવીને તૈયાર કરી રાખવું …

સવાર…સાંજ અડધોથી એક તોલો શકિત પ્રમાણે ખાઈ અને ઉપર દૂધ પીવું…આમ નિયમિત પ્રયોગ કરવાથી તમે દરેક રોગથી મુક્તિ મળશે

આ ઔષધ આપણી ઔષધ પેટીમાં હંમેશા રાખવું અને દૂરના પ્રવાસમાં પણ સાથે રાખવાથી ઉત્તમ પરિણામ મળશે… જય મહાદેવ…૯૫૭૪૬૧૨૫૩૪

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here