Home 2019 January

Monthly Archives: January 2019

ખોડાની તકલીફ કેમ દૂર કરવી ? શિયાળાની ઋતુ આવે એટલે લગભગ સ્ત્રીઓને ખોડાની તકલીફ સતાવવા લાગૈ . ખોડાના કારણે વાળમાં ડીણી સફેદ ફોતરી દેખાવા લાગી . માથામાં ચળ આવવા લાગે અને લાંબે ગાળે વધુ પડતા બોડાના કારણે વાળ પણ જલદી સફેદ થઈ જવાની સમસ્યા સતાવતી હોય છે . ખાસ કરીને જે લોકૌની ત્વચા ડ્રાય હોય તે લોકોને ખોડાની સમસ્યા...
અથાણું આપણા ખાવાનો સ્વાદ બમણો કરી દે છે. ગાજરનુ અથાણુ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. સાથે જ આ બનાવવામાં પણ ખૂબ સહેલુ હોય છે. સામગ્રી - અડધો કિલો ગાજર, લગભગ પાંચ ચમચી વાટેલી રાઈ, 1 ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર, અડધી ચમચી હિંગ, એક ચમચી લીંબુનો રસ, સરસિયાનુ અથવા જૈતૂનનુ તેલ, મીઠુ સ્વાદ મુજબ. બનાવવાની રીત - ગાજરને છોલીને...
આ નિયમ સાથે તમે 3 મહિનામાં ડાયાબિટીસ અને અસ્થમા જેવા 40 રોગો થી છુટકારો મેળવી શકો છો.વાઘભટ્ટ જી કહે છે કે જો અને તેઓ કહે છે કે  સ્વરનો નાસ્તો ખુબ લાભદાયક છે તમે સવારે નાસ્તો પેટ ભરીને કરો તમને ભાવતી વસ્તુ સવારના નાસ્તામાં લેવાનું રાખો જેથી કરીને  તમારા શરીરમાં ખુબ ફાયદો થશે સ્વરનો નાસ્તો 9:૩૦ પહેલા થઇ જવો જોઈએऔर वो...
(1) હાડકાઓને પહોચાડે છે ફાયદો : રોજ હળદરવાળું દૂધ લેવાથી શરીરમાં જરૂરી પ્રમાણમાં કેલ્શિયમ મળે છે. હાડકા સ્વસ્થ અને મજબુત બને છે. તે ઓસ્ટ્રીયોપેરેસીસ ના દર્દીઓ ને રાહત આપે છે. (2) ગઠીયા દુર કરવામાં છે ઉપયોગી : હળદરવાળા દુધને ગઠીયા ના ઉપચારમાં અને રીયુમેટાઇડ ગઠીયા ને કારણે સોજાના ઉપચાર માટે ઉપયોગ કરવામાં આવે છે. (3) તે, આ સાંધા અને પેશીઓ ને...
ન્ગ્યૂનો અક્સીર ઈલાજ: કોઈકનો દિલનો ટુકડો મુશ્કેલીમાં છે. પ્લીઝ, શેર કરજો..! ચેપ લાગ્યાનાં ચાર-પાંચ દિવસ પછી ડેન્ગ્યૂની અસર દેખાય છે. તાવ, માથાનો દુઃખાવો, ઊલટી, સ્નાયુઓ અને સાંધાનો દુઃખાવો અને ચામડીની લાલાશ એ ડેન્ગ્યૂનાં લક્ષણો છે. આપણે ઈલાજ જોઈએઃ બે વખત પપૈયાંનાં પાનનો રસ પત્થર વડે, પાણી ઉમેર્યા વિના કાઢીને લેવાનો. ડેન્ગ્યૂમાં પ્લેટલેટ્સનાં કણો ઘટી જાય છે જેને ફરીથી...
ઊંઘમાં નસકોરા બોલાવતા લોકોથી આસપાસ સૂતેલા લોકો તો પરેશાન થઇ જતા હોય છે એ તો સામાન્ય વાત છે પરંતુ નસકોરા બોલાવનાર વ્યક્તિ માટે પણ એ જોખમી સાબિત થઇ શકે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે ઊંઘમાં નસકોરા બોલાવતા લોકો પર જીવલેણ સ્ટ્રોકનું જોખમ બમણું થઇ જાય છે. આખી રાત નસકોરા બોલાવતા લોકોના લોહીમાં ગઠ્ઠા જામવાની શક્યતા બમણી થઇ જાય...
જ્યારે કોઇ અંગ કે ચરબી, આજુ બાજુ ના સ્નાયુઓ કે પેશી ના નબળા ભાગ માથી બહાર નીકળે કે ચામડી નીચે આવી જાય તેને સારણગાંઠ કહેવાય છે. સારણગાંઠ મા ગઠો સ્નાયુમા જોવા મળતો હોવાથી એવુ નામ પડ્યુ છે, બાકી તેમા કોઇ ગાંઠ ના હોવાથી સાચો શબ્દ પ્રયોગ સારણ (હર્નીયા) જ છે. સારણ મુખ્યત્વે પેડુ ના ભાગ મા (ઇંગ્વાઇનલ), ડુંટી ના...
અજમો થોડો ગરમ કરી, પાતળા કપડામાં પોટલી બનાવી થોડી થોડી વારે સુંઘવાથી છીંકોનો વેગ ઘટી જઈ શરદી શાંત થઈ જાય છે. અજમાનું  તાજું બનાવેલું ચુર્ણ ઘસવાથી શરદી, છીંકો, શીરઃશુળ અને મસ્તકના કૃમીઓનો નાશ થાય છે.થોડા નવશેકા પાણીમાં એક લીંબુનો રસ નીચોવી દર બે-ત્રણ કલાકના અંતરે નીયમીત પીવાથી  શરદી સારી થઈ જાય છે. ગરમ જળપાનથી શરીરની ગ્રંથીઓના સ્રાવો વધે છે. તેથી શરદી-ખાંસીમાં રાતે સુતી...
ગુજરાતી મોહનથાળ બનાવવાની રીત અચૂક વાંચજો. દરેક ગુજરાતીઓને મોહનથાળ ખુબજ પ્રિય હોય છે તો તમે પણ શીખી જાવ આ મોહનથાળ બનાવવાની રીત સામગ્રીઃ 4 કપ ચણાનો લોટ (1 કપ-200 ગ્રામ), (2 ટે.સ્પૂન ઘી, 2 ટે.સ્પૂન દૂધ લોટને ધાબો આપવા માટે), 1 ¼ કપ ઘરની મલાઈ અથવા માવો, 1 કપ ઘી, 2¾ કપ સાકર, 15-20 કેસરના તાંતણા રીતઃ 2 ટે.સ્પૂન 2...
આ રીતે ખાશો મગફળી તો દુર ભાગશે કોલેસ્ટ્રોલ અને હ્રદય રોગની બીમારી મગફળી અને તેની બનાવટો ખાવાનું લોકો શરૂ કરી દેતા હોય છે. મગફળીને સસ્‍તા કાજુ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને તેના સ્‍વાસ્‍થ્‍યલક્ષી અનેક ફાયદા પણ છે. મગફળી અનેક રીતે ઉપયોગી છે. તેનું તેલ સ્‍વાદમાં ઉમદા છે. જયારે સ્‍વાસ્‍થ્‍ય માટે ખુબ ઉમદા છે મગફળી આપણે ત્‍યા દરેક ખાવામાં...