Home 2020 August

Monthly Archives: August 2020

શરીર બનાવવા અને વજન વધારવા માટેની ટીપ્સ (દૂધ અને કેળા) વજન ઝડપથી વધારવા માટે, આહાર ચાર્ટમાં દૂધનો સમાવેશ કરો. જો તમે ચરબીયુક્ત બનવા માંગતા હો, તો તમારે સવારે અને સાંજે દિવસમાં બે વાર ચોક્કસપણે દૂધ પીવું જોઈએ. દૂધના પીણા સાથે કેળા ખાવાથી વજન ઝડપથી વધે છે. આ સિવાય તમે ઘરે કેળા શેક કરીને પણ પી શકો છો શરીર બનાવવા અને...
1) 1 કપ અતિશય ગરમ પાણીમાં 1 ચમચો મધ મેળવી દિવસમાં ચાર-પાંચ વખત ચા માફક પીવાથી મેલેરયામાં જરૂર ફરક પડે છે. (2) લીમડાની અંતરછાલ, સંચળ અને અજમો સમાન ભાગે અને એ બધાના વજન જેટલું કડું. આ બધાનું વસ્ત્રગાળ ચૂર્ણ તે નિંબાજિ ચૂર્ણ ½ ચમચી જેટલું આ ચૂર્ણ સવાર, બપોર અને રાત્રે લેવું. મેલેરિયા મટી ગયા પછી ઝીણો તાવ ઘણા...
આ કપરા સંકટમાં કેટલાક લોકો મધથી લઈને ગિલોય અને અશ્વગંધાની મદદથી તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરી રહ્યા છે. તો કેટલાક લોકો આ બધી વસ્તુઓ પર નાણાં ખર્ચ કરતા પણ વિચારી રહ્યા છે. તો આજે અમને તમને રોગપ્રતિકારક શક્તિ વધારવા ઘરે ઉકાળો બનાવવાની એક સરળ રીત જણાવી રહ્યા છે. આ ઉકાળો રોગપ્રતિકારક શક્તિ તો વધારશે જ સાથે તમારા શરીરને...
ચોમાસામાં ખાસ થતી સમસ્યા એટલે કબજિયાતચાલો આજે એના ઉપચાર વિશે જાણીએ.. 1 ગ્રામ તજ અને 5 ગ્રામ હરડેનું ચૂર્ણ, 100 મિ.લિ. ગરમ પાણીમાં રાત્રે પીવાથી સવારે ખુલાસાથી ઝાડો થઇ કબજીયાત મટે છે. (2) 30-40 ગ્રામ કાળી દાક્ષ રાત્રે ઠંડા પાણીમાં પલાટી સવારે મસળી, ગાળી થોડા દિવસ પાવાથી કબજીયાત મટે છે. (3) સિંધવ અને મરી બારીક વાટી દાક્ષને લગાડી રાત્રે 1-1...
૪o ની ઉંમર વટાવ્યા પછી લાંબુ નિરોગી આરોગ્ય માટેની ટીપ્સ એ ) દર મહિને તપાસવા માટે બે બાબતો ૧. તમારૂં બ્લડ પ્રેશર ચેક કરાવો ૨. તમારી બ્લડ સુગર . બી ) ન્યૂનતમ ચાર વસ્તુઓ ઘટાડો ૧. મીઠું ૨. ખાંડ ૩. ડેરી પ્રોડકટ્સ ૪. સ્ટાર્ચ / ફાસ્ટ ફુડ સી ) ચાર વસ્તુઓ વધારવી . ૧. લીલોતરી / ગ્રીન સલાડ ૨....
કાનના રોગના ઉપચાર વાત, પિત્ત, કફ તથા વાતપિત્ત, વાતકફ અને પિત્તકફના કોપાવાથી કાનના રોગો થાય છે. (क) વાયુના કર્ણરોગના કારણોમાં ચણા, ચોળા, વટાણા, વાલ, ગવાર, વાસી ખોરાક, કુલફી, આઇસ્ક્રીમ, ઠંડાપીણાં, કોદરી, લૂખા ખાખરા, લૂખા મમરા, કારણ વિના લંધન, જાગરા, વધુ પડતું ચાલવું, પદયાત્રા, પંખાનો પવન, ઠંડો પવન, માથાબોળ, ઠંડુ સ્નાન, વ્યાયામ, વાગવું, વધુ પરિશ્રમ, ઠંડી ઋતુમાં ઠંડા પાણીમાં તરવું, અતિશય...
બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખેલેલા રહે છે તેના કારણે જ તેનું નામ બારમાસી રાખવામાં આવ્યું છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને પણ દૂર કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના કયા કયા ફાયદા છે. આ ફૂલને ખાઈ પણ શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક...
આપણા આયુર્વેદશાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદશાસ્ત્રમાં અમુક એવા ફુલો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. એક ફૂલ વિશે જેનું નામ છે કરેણ.   કરેણ સામાન્ય રીતે બાગમાં જોવા મળે છે. આ વનસ્પતિ છથી દશ ફૂટ જેટલટી...
પેટના દુઃખાવાના ઉપચારો : ૨-૩ ગ્રામ અજમો અને મીઠું ફાકી ઉપર ગરમ પાણી પીવાથી પેટનો દુઃખાવો , અજીર્ણ અને વાયુ મટે છે . ૧-૧ ચમચી આદુ અને લીંબુના રસમાં ૧ ગ્રામ મરીનું ચૂર્ણ નાખી પીવાથી પેટનો દુઃખાવો મટે છે . ૧-૧ ચમચી આદુ અને ફુદીનાના રસમાં બે ચપટી સિંધવ મીઠું નાખીને પીવું . ૩ ચમચી ફુદીનાના રસમાં ૧ ચમચી...
દાદીમાની ટીપ્સ: જો તમને તમારી આંખોમાંથી પાણી આવે છે, તો દરરોજ નારંગીનો રસ પીવો. દાદીની ટીપ્સ: સવારે સૂકા દ્રાક્ષના 5 દાણા ખાવાથી કબજિયાત મટે છે. અસ્થમા (દમ) છે, એક ચમચી મધ અને અડધી ચમચી તજ ખાઓ. કાકડી ખાવાથી અથવા રસ પીવાથી આલ્કોહોલ દૂર થાય છે.જો પેટ ફૂલેલું હોય તો પાણીમાં એક ચોથા ચમચી સોડા પીવો. भिन्डी बनाते समय थोड़ा दही डाल...