Home 2020 December

Monthly Archives: December 2020

સૂરણ એ જમીનની અંદર થનાર કંદ છે. રેતાળ જમીનમાં તેનો પાક ખૂબ સારો થાય છે. આયુર્વેદ પ્રમાણે સર્વ પ્રકારના કંદ-શાકોમાં સૂરણ સર્વોત્તમ, સ્વાદમાં (સફેદ સૂરણ) તીખું અને તૂરું, ગરમ, ભૂખ લગાડનાર, પચવામાં હળવું, મળછેદક અને મળને રોકનાર, વાયુ-કફનો નાશ કરનાર તથા કબજિયાત, મંદાગ્નિ, આમવાત, ઉદરશૂળ, ખાંસી, શ્વાસ વગેરેને દૂર કરનાર છે. લાલ સૂરણ ભૂખ લગાડનાર, પાચક, હળવું, ખંજવાળ ઉત્પન્ન...
છાશનો મસાલો ઘરે બનાવવા સામગ્રી 2 ચમચી – જીરૂ 1 ચમચી – સફેદ મરચું 1/2 ચમચી – કાળામરી પાઉડર 1/2 ચમચી – ધાણાં 1 ચમચી – સંચ%too 8ળ 1 ચમચી – વરિયાળી પાઉડર 1 ચમચી – સૂકો ફુદીનો 1/2 ચમચી – આદૂનો પાઉડર બનાવવાની રીત એક ફ્રાઇ પેનમાં જીરૂ અને ધાણાં ઉમેરો, હવે હળવી આંચ પર તેને આછા ભૂરા રંગના થવા દો. તેને ઠંડા થવા દો. ત્યાર પછી મિક્સરમાં...
અપરાજિતા : Clitoria ternatea (ક્રિષ્નાવેલ) આજે આપણે એવા ચમત્કારી છોડ વિશે જાણીશું જેને પરાજિત નથી કરી શકાતું. તેથી તેને અપરાજિતાનો છોડ પણ કહે છે. તે લંબગોળાકાર, બૂઠું પાંદડા સાથે એક બારમાસી વર્ષોવર્ષ ઊગી નીકળતાં ફૂલઝાડવાળું પ્લાન્ટ છે. તે ભેજવાળી, તટસ્થ જમીનમાં સારી રીતે એક વેલો અથવા લતા તરીકે વધે છે. આ પ્લાન્ટ અંગે સૌથી નોંધપાત્ર લક્ષણ તેની આબેહૂબ ઊંડા...
ઘી ની ગરજ સારતાં પરવળ… પરવળનો આકાર-દેખાવ ટીંડોળા જેવો હોય છે. અન્ય ફળો કરતાં પરવળનું શાક વિશેષ તથ્ય છે, તેથી તેનું વધારે મહત્વ અંકાયું છે. ગુજરાતમાં મોટે ભાગે જુલાઈ-ઑગસ્ટમાં તેના નર અને માદા વેલા જુદા જુદા થાય છે. ચાર-પાંચ માદાના વેલા વચ્ચે એક નરનો વેલો રોપવો પડે છે. પરવળ ના ફાયદા | પરવળ નો ઉપયોગ કેવી રીતે કરવો | પરવળ...
ઘરમાં સૂકા મેવા તરીકે પ્રયોગ કરવામાં આવતી ચારોળી માત્ર રસોઇ બનાવવા પૂરતી જ ઉપયોગી નથી પરંતુ અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ ચારોળી બહુ જ લાભપ્રદ સાબિત થાય છે. આપણે ત્યાં જે ઘરોમાં દૂધપાક બનતો હશે તેઓ ‘ચારોળી’થી પરિચિત હશે. દૂધપાક બનાવતી વખતે ચારોળી અચૂક નાખવામાં આવે છે. એ સિવાય દૂધ અને દૂધની મીઠાઈઓમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે....
વાલોળનું શાક તમારા ઘરે બનતુ જ હશે, ક્યારેક રિંગણ સાથે કે ઉંઘિયામાં તમે વાલોળનો સ્વાદ લીધો જ હશે. દરેકના ઘરમાં આ શાક અલગ-અલગ રીતે બનતુ હોય છે. જોકે આ શાક તમારા પરિવારમાંથી ઘણા લોકોને ભાવતુ નહી પરંતુ આ શાકના ફાયદા જાણશો તો ચોક્કસથી ભાવવા લાગશે. પ્રોટીન, ફાઇબર, વિટામિન અને ખનીજ તત્વોથી ભરપૂર વાલોળ વજન ઘટાડવાથી માંડીને પાર્કિંસન્સની જેવા રોગોથી છૂટકારો...
કોઠાં : કોઠાં એવું જ એક ફળ છે જેનું ઝાડ વધારે મહેનત કરાવ્યા વગર આપ મેળે જ ઉગી જાય છે. કોઠાં વિટામિન બી 12 નો સારો સ્ત્રોત છે. તેના દ્વારા જાત-જાતના ખાદ્ય પદાર્થ તૈયાર કરવામાં આવે છે, જેવા કે જેમ, જેલી, શરબત, ચોકલેટ અને ચટણી વગેરે. બ્લડ પ્રેશરની સાથે કોલેસ્ટ્રોલ માટે આ ફળ ઘણું ફાયદાકારક હોય છે. કોઠા નું...
એવુ કહેવાય છે કે કલોંજી મોત ને છોડીને દરેક દદઁની દવા છે . તો અમે આજે તમને જણાવીએ કે કલોંજી ના કયા કયા ફાયદા ઓ છે.વિભિન્ન રોગોમાં કલોંજી નો ઉપયોગ કેવી રીતે કરવો . ભારતીય વ્યંજનો , મસાલાઓ, તથા અનેક પ્રકારના રોગો મા કલોંજી નો ખૂબ જ ઉપયોગ કરવામાં આવે છે .સૌથી વધારે યુનાની દવાઓ મા ઘણી...
દારૂડી ,સત્યાનાશીના આ છોડ ભારતમાં દરેક જગ્યાએ જોવા મળે છે.  ખાસ કરીને સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. આ તમને ખેતર,ખળું,નદી,નાળા જેવી દરેક જગ્યાએ મળશે. આ બે પ્રકારના ફૂલોવાળા હોય છે.એક પીળો અને એક સફેદ ફૂલવાળો.આ બંને પ્રકારના છોડ ઔષધીયરૂપે સમાન હોય છે.આના પાંદડા કાંટાળા હોય છે જેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.=>દારૂડી આ એટલો ગુણકારી છોડ છે...
જે અળસી ખાય તે ગાશે જવાની જિંદાબાદ, અને ગઢપણ બાયબાય જાણો દરરોજ ખાવા જેવી વસ્તુ અળસી વિષે અળસી એક ચમત્કારી આયુર્વેદિક, આરોગ્યવર્ધક દૈવિક ભોજન. તમને આ લેખ માં તે જણાશે કે કેમ તેને દૈવી પદાર્થ કહે છે અળસી ને દુર્ગા નું રૂપ જ કહે છે. આજે આ આર્ટીકલ માં તમે અળસી નાં ફાયદા વાંચતા થાકી જશો પણ અમે કહેતા...