શ્વાસ લેવામાં તકલીફ અને ફેફસામાં જામેલો કફ છૂટો પાડવા અકસીર ઈલાજ

0

શ્વાસની સારવારમાં વપરાતી દૂધેલી, આ ઔષધના છોડ ચોમાસામાં સર્વત્ર ઊગી નીકળે છે. અને બારેમાસ આ વનસ્પતિ મળી શકે છે. આ નાગલા દૂધેલી દમ-શ્વાસમાં ઉપયોગી ઔષધ છે. કેટલાક દર્દીઓને તો ચમત્કાર જેવો ફાયદો કરે છે. તેનાં પાંચથી સાત પાનનો રસ કાઢી, એટલા જ મધ સાથે મેળવી સવાર-સાંજ લેવાથી શ્વાસનળીઓ ખૂલે છે અને કફ છૂટો પડે છે અને દમમાં રાહત થાય છે. બીજુ આ વનસ્પતિનો રસ લગાડવાથી દાદર મટી જાય છે. આ છોડ એક ફૂટ જેટલો ઊંચો થાય છે. પાન લાંબા લંબગોળ ટેરવી અણીવાળા, સપાટી પર લીલા નીચેથી લાલ હોય છે.

જે જમીન ઉપર પથરાયેલી જોવા મળે છે . પ્રકાંડ ઉપર બારીક રોમ હોય છે . પાન સાદાં અને સામસામે ગોઠવાયેલ તેમજ લંબગોળ હોય છે . પુષ્પો લીલાશ પડતા પીળા કે લાલ રંગનાં , કક્ષીય સામેથીપમ પુષ્પવિન્યાસમાં . કળ રેશ્મા . ત્રણ બીજ ધરાવતું . બીજ વડે કુદરતી રીતે ચોમાસામાં ઊગી નીકળે છે . 1 પંચાંગ પંચાંગમાં ક્ષીર , ટેનિન , શર્કરા , સેલિ સેલિક એસિડ , કવાંકેવોકખનીજતત્ત્વો વગેરે હોય છે . પંચાંગ તૂરુંને કડવું , રેચક , કૃમિનાશક , કફહર , પેટશૂળહર , દુગ્ધવર્ધક , રેચક , વગેરે ગુણધર્મો ધરાવે છે .

પંચાંગનો ઉકાળો નાની માત્રામાં શ્વાસ , કફ – ઉધરસ , આફરો , કૃમિ , ઊંટાટિયું , સસણી , વરાધ , કબજિયાત , હરસ વગેરેમાં પ્રયોજાય છે . તાજા પંચાંગની લુગદી દૂઝતા હરસ મસા , કંટકનો મૂઢમાર વગેરે ઉપર લગાડાય છે . દૂધેલીની ઘણી જાતિઓ છે ; જેવી કે ઊભી દૂધેલી , બેટી દૂધેલી , ઝેરી દૂધેલી , નાગલા દૂધે e વગેરે . તાજી દૂધેલીને છુંદીને કોઈ તેલમાં કાલવીને બનાવેલ મલમ ખરજવું , ગડગુમ શીળસ , સંધિવા , દાદર , સોરીયાસીસ વગેરે ઉપર માલિશ કરવા માટે વૈદ્યરાજ પ્રયોજે છે

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here