એક પણ રૂપિયાની સર્જરી કરાવ્યા વગર દેશી દુધીનો સરળ અકસીર ઈલાજ

6

દેશી દુઘીથી કરો અકસીર ઈલાજ શરીરને કોઈપણ પ્રકારનુ કષ્ટ આપ્યા વગર કે સર્જરી કરાવ્યા વગર ઘણાજ ઓછા ખર્ચે દેશી દુધીથી સાદો , સરળ અને સરળ ઈલાજ હકીકત King Edward Memorial Hospital ડો . શ્રી મનુભાઈ કોઠારી કિંગ એડવર્ડ મેમોરિયલ હોસ્પિટલ મુંબઈનાં નિવૃત ડોકટર શ્રી મનુભાઈ કોઠારીએ આપેલો સૌથી વિશ્વસનીય અને અનુભુત પ્રયોગ છે .

તેઓ નિવૃતિ પછી પણ આ જ હોસ્પિટલમાં એનાટોમી વિભાગમાં સંશોધન કાર્ય કરતા હતા તે દરમિયાન અલગ અલગ શારિરીક ફરિયાદો લઈને અનેક જરૂરિયાતમંદ દર્દીઓ આવતા હતાં . તેથી તેમના સંશોધનાત્મક પરિણામને લોકોને આપવાનું શરૂ કર્યું . તેઓ દુધીના રસનું સેવન કઈ રીતે કરવું તે સમજાવીને કોઈપણ પ્રકારની દવા આપ્યા વગર જ દર્દીને એક માસની મુદત આપીને ફરીથી આવવાનું કહેતા . જયારે દર્દી ફરીથી મળવા આવતા ત્યારે તેમની તમામ શારિરીક ફરિયાદો દુર થઈ ગઈ હોવાનું જણાઈ આવતું . દર્દીઓ ડોકટર સાહેબને કંઈક ને કંઈક ભેટ આપવાનો પ્રયત્ન કરતાં પરંતુ ડોક્ટર સાહેબ તેઓની ભટ હસતા મુખે પરત કરતા . અને જરૂરિયાત મંદોને આ ઉપાય સૂચવવાનું કહેતા .

આ પણ વાંચો:

RELATED ARTICLE

લાકડાના કબાટનું ખાનું જામ થઇ ખુલતું ન હોય તો અપનાવો આ ટીપ્સ

નાના બાળકને પેટમાં દુખાવાથી રાહત આપવા અપનાવો આ ટીપ્સ

એલ્યુમિનિયમના વાસણમાંથી કાળાશ દૂર કરવા અપનાવો આ ટિપ્સ

કપડાં પર લાગેલ મહેંદીના ડાઘા દૂર કરવા અપનાવો આ ટીપ્સ

પાકી કેરી વધુ ખવાઇ ગઇ હોય અને પેટમાં ડબડબો થતો હોય અને મૂંઝારો થતો હોય આ આર્ટીકલ વાચો

કફ વિકાર અને હેડકી થી છુટકારો પામવા વાંચવા અહી ક્લિક કરો

ઉનાળામાં તમારી ત્વચાને ચમકીલી બનાવવા માટે વાંચવા અહી ક્લિક કરો

ગળું ખરાબ થઇ ગયું હોય કે બોલવામાં તકલીફ થતી હોય વાંચવા અહી ક્લિક કરો

કોઈ જાતના એસેન્સ વગર ઘરે કુદરતી ફૂડ કલર બનાવવા માટેની ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

જો તમને મુસાફરી દરમિયાન ઉલટી થતી હોય કે પછી કોઈ કારણ સર ઉલટી થાય ત્યારે તાત્કાલિક રાહત મેળવવા માટે ફક્ત આટલું કરો વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

રાત્રે સારી ઊંઘ માટેની કેટલીક ટિપ્સ અપનાવ

રાત્રે સૂતા પહેલા લવિંગ ખાવાથી થાય છે અનેકગણા ફાયદા વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ૯૦ દિવસ સુધી નિયમિત ખાલી પેટે રસ પીવાથી કોલેસ્ટ્રોલ ઘટી જશે વાંચવા અહીં ક્લિક

૦ દિવસમાં ૩ કિલો વજન ઓછું કરવા રોજ સવારે ઊઠીને એક કપ આ સૂપ પીવો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા

આ પણ વાંચો: અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ વાંચવા અહી ક્લિક કરો

પેટની ચરબી દૂર કરવા ખાવ પપૈયા અને મરચા વાંચવા અહી ક્લિક કરો

બાળકો માટે ઉત્તમ ઔષધ અતીવીષની કળી, કયારેય ડોક્ટર પાસે નહી જાવુ પડે વાંચવા અહી ક્લિક કરો

શરીરમાં યુરીક એસીડ વધવાથી થાય છે ઘુટણમાં દુખાવાની સમસ્યા વાંચવા અહી ક્લિક કરો

અમૃત સમાન આ ફળ જળમુળમાંથી નાબૂદ કરશે આ રોગ વાંચવા અહી ક્લિક કરો

શેમ્પૂ – મેકઅપનો ઉપયોગ કરો છો તો ચેતી જજો રસાયણોથી US માં દર વર્ષે એક લાખ મોત થાય છે વાંચવા અહી ક્લિક કરો

અતિ ઉપિયોગી અને તંદુરસ્તી માટે ખુબ ઉત્તમ આ સરગવાના પાન નો પાઉડર વાંચવા અહી ક્લિક કરો

આ ફળ અને શાકભાજી ખાવાનું શરુ કરો ક્યારેય હિમોગ્લોબીન ઘટશે નહિ વાંચવા અહી ક્લિક કરો

વાસ ( દમ , હાંફ , અસ્થમા ) . મંદ પાચનક્રિયામાં સુધારો , કોલેસ્ટેરોલથી મુકિત , હૃદયરોગમાંથી મુકિતા , કબજીયાતમાંથી મુકિત ,ગાંઠો અને ગરમીથી મુકિત , બાયપાસ સર્જરીથી મુકિત , એસીડીટીમાંથી મુકિત , સંધિવામાંથી મુકિત , બ્લડપ્રેશરમાંથી મુકિત , કફ – ગેસથી મુકિત , આંખ કાન માથાનો દુખાવો મટે , ડાયાબીટીઝમાંથી મુકિત , વજન અને ચરબી ઘટે , બંધ નસો ખુલી જાય

ઉપરોકત જણાવેલ તમામ પ્રકારની બિમારીઓથી પીડાતા ઘણાં બધા લોકો સહીસલામત બચી ગયા જેઓને ડોકટરોએ ૪-૫ દિવસના મહેમાન ગણીને રજા આપી દીધેલી તેઓ હાલ ૫ મો જન્મદિવસ મનાવી રહ્યાં છે . અને જેમને ઉડીને દૈનિક ક્રિયાઓ કરાવવી પડતી હતી તે આજે પ -૧૦ કિમી આરામથી ચાલી શકે છે અને પોતાનીતમામ પ્રકારની દૈનિક ક્રિયાઓ જાતે કરે છે . તો હવે ડોકટરોનાં મોંઘા ઈલાજથી બચવા માટે આ ઉપાય જરૂરથી અપનાવો અને બીજાઓને પણ સહભાગી બનાવો .

રીતઃ- રપ ૦ ગ્રામ તાજી દેશી દુધી છાલ સાથે છીણી ર્ડ ટુકડા કરી સાથે તુલસી અને ફુદીનાનાં ર૦-૨૦ પાન નાખી મિકસર કે જયુસર દ્વારા રસ કાઢી પાતળા કપડાથી ગાળીને બરાબર નિચોવીને રસ તૈયાર કરો . તેમાં ૪-૫ મરીનો ભૂકો ( પાવડર ) તથા સહેજ સંચળ ઉમેરીને તાજે તાજુ જ હારબતની જેમ પીવું . દર્દ વધારે હોય તો દિવસમાં ત્રણ ટાઈમ સવાર – બપોર – સાંજ તાર્જ તાજુ જ બનાવીને પીવું . ફ્રીજમાં રાખેલું પીવું નહિ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here