ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • તમારો ફોન પાણીમાં પડી જાય ત્યારે તરત કરો આ કામ ફોનને કઈ નહિ થાય

    ઘરમાં કે બહાર અકસ્માતે તમારો મોંઘો સ્માર્ટફોન પાણીમાં પડવો ખરાબ છે. આ સમયે તમને ખુબ દુખ થતું હશે. કારણકે તમારા તમામ મહત્વની જાણકારી ફોન ખરાબ થવાના કારણે ગુમાવાનો ડર રહે છે. પરંતુ આવા સમયે ધીરજ રાખવી જોઈએ અને તરત જ કોઈ ખોટી એક્શન ન લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું જોઈએ.  ફોન પાણીમાં પડે કે તરત…

  • બાળકોને આંચકી આવતી અટકાવવા માટે શું કરવું? આંચકી આવે ત્યારે તત્કાલીન લેવા જેવા પગલા આંચકી આવે ત્યારે આ ભૂલ ક્યારે ન કરો નહિતર હેરાન થઇ જશો

    શરીરના બધાં અવયવોની સરખામણીએ મગજ સૌથી વધુ નાજુક અને સંવેદનશીલ અવયવ માનવામાં આવે છે. તેથી તે શરીરમાં ઊભા થતાં વિપરીત પરિબળોથી ત્વરિત પ્રભાવિત થાય છે. આપનું શરીર જે કાર્ય કરે છે તેમાં મગજ ખુબ મહત્વનો ભાગ ભજવે છે  શરીરમાં ઉદભવતા  જૈવરાસાયણિક પરિવર્તનો તે લાંબો સમય સહન કરી શક્યું નથી. આવા સંજોગોમાં મગજ તેની આંતરિક વ્યથાને…

  • 60 વર્ષે પણ ઘડપણ નહીં આવે જો ખાશો આટલી વસ્તુઓ

    હંમેશા જવાન રહેવું તે દરેક માણસની ઈચ્છા હોય છે. લોકો જવાની જાળવી રાખવા માટે અનેક જાતની કોસ્મેટિક્સ અને દવાનો ઉપયોગ કરે છે. ખાવા-પીવા પર ધ્યાન આપ્યા વગર કોઈ પણ જવાન રહી શકે તેવું શક્ય નથી. આ માટે હંમેશા સુંદર અને યુવાન દેખાવા માટે ખાવા-પીવા પર ધ્યાન આપવું અત્યંત જરૂરી છે.હકીકતમાં આપણા ખાન-પાનની સૌથી વધુ અસર…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles