ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • મારા વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ ગયા છે. કોઇ એવો ઉપાય બતાવો કે મારા વાળ રેશમી અને ચમકદાર થઇ જાય.

    હું  ૨૭  વરસની  યુવતી છું. મારા વાળ રૂક્ષ તેમજ નિસ્તેજ થઇ ગયા છે. કોઇ એવો ઉપાય બતાવો કે મારા વાળ રેશમી અને ચમકદાર થઇ જાય. અઠવાડિયામાં એક વાર રાતના સૂતા  પહેલાં કોપરેલ  તેલમાં એરડિંયુ ભેળવી વાળમાં લગાડવું અને હળવો મસાજ કરવો. અને ત્યાર બાદ જાડા  ટુવાલને ગરમ પાણીમાં બોળી  નિચોવી વાળને ફરતી  વીંટાળી પાંચ-દસ મિનિટ…

  • કામમાં આવે તેવી 13+ કિચન ટીપ્સ

    સ્ટીલની તપેલીમાં દૂધ ગરમ કરવાથી તળિયે દૂધ જામી જાય છે આમ સ્ટીલની તપેલીમાં દૂધ જામે નહિ એ માટે આટલું કરોસ્ટીલના તપેલાને પાણીથી ધોઈ દૂધ ગરમ કરવાથી તપેલીમાં દૂધ ચોંટશે નહીં. સૂરણને બાફી ઘીમાં સાંતળી ને ખાવાથી હરસમાં ફાયદો કરે છે. બાફેલું સૂરણ દહીં સાથે ખાવાથી પણ રાહત થાય છે. દાદર અને ખુજલીમાં રાહત મેળવવા માટે…

  • ફ્રીઝને ઘરે રીપેરીંગ કેવી રીતે કરવું તેના માટેની મફતમાં માહિતી

    પગલું 1: રેફ્રિજરેટરનું કન્ડેન્સર શોધો અને ગરમીનો અનુભવ કરવા માટે તમારો હાથ તેની બાજુમાં મૂકો. જો કન્ડેન્સર ઠંડું લાગે છે અને રેફ્રિજરેટર ચાલુ છે, તો ફ્રીનનો અભાવ અથવા ગેરહાજરી હોઈ શકે છે. ખામીયુક્ત કન્ડેન્સર અથવા ભરાયેલા સિસ્ટમને કારણે પણ સમસ્યા હોઈ શકે છે. પગલું 2: રેફ્રિજરેટરને અનપ્લગ કરો, રેફ્રિજરેટરના તાપમાન નિયંત્રણને બંધ કરો અને તમારા…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles