ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • ઉનાળામાં નવું એસી ખરીદતા પહેલા કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને એસીનું બીલ ઓછું આવે એ માટે શું કરવું જોઈએ

    એસીની ક્ષમતા અને કામની આવશ્યકતા પર ભાર કરો.એસીના ક્ષેત્રીય ઉપયોગ અને સાઇઝિંગ પર ધ્યાન આપો.એસીનો એનર્જી એફિશિએન્સી રેટિંગ જાણો.એસીનો ક્વોલિટી બ્રાન્ડ અનુસાર જાણો.સર્વિસ સેન્ટર ની ઉપલબ્ધતા અને પોસ્ટ-સેલ્સ સપોર્ટ પર ગમે તેની ખોજ કરો.ગ્યારંટી અને વૉરન્ટી ની શરતો સમજો.એસીની સેન્સર્સ અને સ્વિચીંગ કેપેબિલિટી ની સમજ કરો.એસીનો આકાર અને ડિઝાઈન ની સમજ.ડીઝાઈન અને કલર ઓપ્શન્સ ની…

  • રોટલી સોફ્ટ બનાવવાની ટીપ્સ | વધેલી રસોઈના ઉપયોગ | ગંદા અને કાળા થયેલ નોનસ્ટીક વાસણ સાફ કરવા

    રોટલી સોફ્ટ અને ગોળ દડા જેવી બનાવવા માટેની ટીપ્સ મોટા ગોળા ન બનાવો: રોટલીના ગોળા નાની જ રાખો. લોટ યોગ્ય પ્રમાણમાં: લોટને થોડું દૂધ અને તેલ થી મસળી લો, લોટ નરમ હોવો જોઈએ. વેલણ પાતળું સાદું હોવું જોઈએ: રોટલી વેણતી વખતે વેલણ પાતળું અને યોગ્ય રાખો, કે જેથી રોટલી સારી રીતે ફૂલે. રોટલી વણતી વખતે એક સમાન વણો…

  • શાકનો કલર લાલ ચટાક લાવવા માટે | કેકને વધુ પોચી બનાવવા માટે આટલું કરો | પરાઠાને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે

    પનીરનું શાક સ્વાદિષ્ટ અને નરમ બનાવવા માટે આ ખાસ tips અપનાવો , પનીરને તળ્યા પછી, તેને થોડી વાર ગરમ પાણીમાં રાખો, પછી તેને પાણીમાંથી બહાર કાઢીને થોડી વાર ગ્રેવીમાં પકાવો, પનીરનું શાક સ્વાદિષ્ટ અને નરમ બનશે. તમે ચણાને રાત્રે પલાળી રાખવાનું ભૂલી ગયા હોવ અને તમારે શાક બનાવવું હોઈ કે પાણી પૂરી બનાવવાનો પ્રોગ્રામ કરવો…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles