મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.
મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે
અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે
મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..
મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.
પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..
ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..
વિટામીન-E ની ઉણપથી શુ થાય ? શેમાંથી મળે છે આ વિટામિન?
આ વંધ્યાપણને રોકે છે, આ તેલ અનાજના દાણા, મટર, પાલક, બદામ, મગફળી વગેરેની અંદર મળી આવે છે શક્કરીયા ગાજર, ઘઉં, પામ ઓઈલ, ઓલિવ ઓઈલમાંથી મળે છે લોહીમાં લાલ રક્તકણોને બનાવવાનું કામ કરે છે. આ વિટામિન શરીરમાં એન્ટિ-ઓક્સિડન્ટનું કામ કરે છે. એ દરેક રંગને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે. ફેટી એસિડને પણ સંતુલનમાં રાખવાની સાથે ત્વચાને…
અઢળક સમસ્યાને જડમૂળથી દૂર કરે છે ચીકુ | chiku khavana fayda | chikoo benefits
ચીકુના ફાયદા અનેક છે અને તેમાં પણ ઉનાળામાં તો સૌથી વધુ ગુણકારી છે.ચીકુમાં ગ્લુકોઝનું સ્તર બહું ઊંચુ હોવાથી ડિહાડ્રેશન થાય ત્યારે અશક્તિ આવતી નથી જલદી. તેમજ ચીકુમાં રહેલ શક્તિ બહુ જલદી લોહીમાં ભળી જાય છે અને શરીરમાં રહેલ અશક્તિ દૂર કરે છે.ચીકુને તમે ધોઇને સીધે-સીધાં પણ ખાઇ શકો છો અને જ્યુસ બનાવીને પણ પી શકો…
શિયાળામા સ્વાસ્થ્યવર્ધક માટે દરરોજ પીવો આ જયુશ અનેક બીમારીઓ રહેશે દૂર
પથરી – 1 ચમચી આમળાના રસમાં કપ મૂળાનો રસ મિક્ષ કરીને પીવાથી પથરી દૂરથાયછે . વજન ઘટાડવા માટે રોજ આમળાનો રસ પીવાથી મેટાબોલિઝમ ઈમૂવ થાય છે અને વજન ઓછુંકરવામાં મદદ મળે છે . ડાયજેશન માટે રોજ રાતે 2 ચમચી આમળાનો રસપીવાથી ડાઈજેશન સારું રહે છે . સ્ક્રીન સમસ્યા અડધો કપ આમળાનારસમાં ચમચી મધમિક્ષ કરી પીવાથી…
