ખુબ ગુણકારી છે મહુડાનુ વૃક્ષ જાણો આનાથી થતા ફાયદા વીશે

મહુડો -આદિવાસી નું કલ્પવૃક્ષ.. અત્યારના યુગમાં મોટાભાગના સમાજોમાં દીકરીના લગ્ન સમયે જમાઈને સોનુ,ગાડી, બંગલા વગેરે ભેટમાં આપવામાં આવે છે પરંતુ પંચમહાલના આદિવાસીઓની અનોખી પ્રથા કાંઈક અલગ જ છે.આ વિસ્તારના આદિવાસીઓ લગ્નપ્રસંગે જમાઈને મોંઘી ભેટો નહીં પરંતુ મહુડાનું કિંમતી ઝાડ કન્યાદાનમાં આપે છે. જેમાં દીકરીના પિતાએ ખૂબ મહેનતથી ઉછેરેલા 30 થી 40 વર્ષ જૂના મહુડાના ઝાડની માલિકીનો હક આપવામાં આવે છે.

મહુડા ના વૃક્ષ પર થતા ફૂલો ખૂબ તાકતવર હોય છે અને આ ફૂલો ને ખાવાથી ઘણા બધા લાભ શરીર ને મળે છે આ વૃક્ષ ના ફૂલ નો રંગ થોડો પીળો હોય છે

અને આ ફૂલ માં પ્રોટીન,કેલ્શિયમ અને ફાસ્પોરર્સ જેવા તત્વો હોય છે મહુડા ના ફૂલ ને સિવાય તેના વૃક્ષ ની છાલ,પાંદડા અને બીજ પણ ખૂબ ગુણકારી હોય છે

મહુડાનાં પાંદડા ઓનું તેલ ત્વચા માટે ખૂબ ફાયદેમંદ છે અને આ તેલ ને ચહેરા પર લગાવવથી ચહેરો એકદમ મુલાયમ થઈ જશે તથા શરીર ના કોઈ પણ ભાગે ખુજલી અથવા જલન થતી હોય તો આ તેલ લગાવવાથી જલ્દીથી આરામ મળી જશે..

મહુડા ની છાલ નો કાળો પીવાથી શરદી જલ્દી મટી જશે.મહુડા નો કાળો બનાવવા માટે તમારે એની છાલ,ચીની અને પાણી જરૂરત પડશે તમે પહેલા એની છાલ સારી રીતે સાફ કરો.

પછી પાણી ને ગેસ પર ગરમ કરવા મૂકી દો અન પછી પાણી માં છાલ ને નાખી દો જયારે આ પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે એમાં ચીની નાખી દો અને ગેસ બંધ કરી ને ગાળી લો. કાળો બનીને તૈયાર થઈ જશે..

ડાયાબીટીસ ના મરીજ માટે મહુડા ના છાલ નો કાળો ખૂબ લાભદાયક હોય છે અને કાળો પીવાથી બ્લડ સુગર લેવલ કંટ્રોલ માં રહે છે માટે ડાયાબિટીસના મરિજે કાળો નિયમિત પીવો જોઈએ. આપણા વન વગડે આવા અનેક વૃક્ષો છે જેનું જતન અને વાવેતર કરવું જોઈએ..

  • કોરોનાની દવા તમારા શરીરમાં છે, મિત્રોને શોધશો નહીં જાણો રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરવું

    કોરોના દવા તમારા શરીરમાં છે, પ્રિય મિત્રોને શોધશો નહીં, હજી કોરોના વાયરસ માટેની કોઈ દવા નથી. જેઓ કોરોનાથી સ્વસ્થ થયા છે તે ફક્ત તેમની રોગપ્રતિકારક શક્તિ (રોગો સામે લડવાની શરીરની શક્તિ) દ્વારા મટાડવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ રોગ એકવાર થવો જ જોઇએ, જેની પ્રતિરક્ષા સારી રહેશે, અને જે સારું નહીં હોય…

  • રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ગાયના ઘીના અનેક લાભો વાંચો અને શેર કરો

    ગાયનું ઘી નાકમાં નાંખવાથી પણ લકવો મટે છે. ગાયનું ઘી નાકમાં નાખીને કાનનો operationપરેશન ઓપરેશન કર્યા વગર મટે છે.નાકમાં ગાયનું ઘી નાખીને ગાંડપણ દૂર થાય છે. નાકમાં ઘી ટીપાવાથી નાકમાં શુષ્કતા દૂર થાય છે અને મન તાજું થાય છે. નાકમાં ઘી ટીપાવાથી નાકમાં શુષ્કતા દૂર થાય છે અને મન તાજું થાય છે. નાકમાં ગાયનું ઘી…

  • શારીરિક અને માનસિક થાકના કારણો, લક્ષણો અને સારવાર અચુક વાચજો અને શેર કરજો

    પૂરતી ઊંઘ આવે તે માટે દવા આપ્યા વગર સારવાર કરવી જોઈએ. જો ઊંઘ નહીં આવવાનું કારણ ‘સ્લીપ એપ્નીયા’ હોય તો તેની સારવાર કરવી જોઈએ.શારીરિક અને માનસિક થાક એ બંને જૂદી વસ્તુ છે, અટક્યા વગર ખૂબ શ્રમ કર્યો હોય ત્યારે શારીરિક થાક લાગે. એજ રીતે અટક્યાં વગર કોઈ કામ જેવું કે ઓફિસનું કામ જેમાં મગજનો ઉપયોગ…

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles